મહારાષ્ટ્રની ચૂંટણી માટે BJPની પ્રથમ યાદી જાહેર, આ 99 ઉમેદવારોને ઉતાર્યા મેદાને
ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે . જેમાં પાર્ટીએ 99 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે નાગપુર દક્ષિણ-પશ્ચિમથી...
સિસોદિયાનો ઉલ્લેખ, 3 શરતો… સત્યેન્દ્ર જૈનને જામીન આપતાં કોર્ટે શું કહ્યું?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને જામીન આપી દીધા છે. આ દરમિયાન...
નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ બેઠકમાં જ અનામતને લઈને લીધો મોટો નિર્ણય, જાણો વિગત
નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ બેઠકમાં જ અનામતને લઈને લીધો મોટો નિર્ણય, જાણો વિગત
હરિયાણાની ભાજપ સરકારે શપથ લીધાના બીજા જ દિવસે અનામતને લઈને મોટો...
રામ માધવ બની શકે છે જમ્મુ-કાશ્મીરના નવા એલજી, ગુજરાત સહિત આ રાજ્યોના ગવર્નરો બદલાય...
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલી શકે છે. જો કે હજુ સુધી આ સંભવિત ફેરબદલ અંગે સત્તાવાર...
દારૂબંધી હટાવવા મામલે પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, જાણો શું કહ્યું
જન સૂરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. પ્રશાંત કિશોરે બિહારની ચાર...
રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આટલા દિવસો પહેલા જ બુક કરાવી...
રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આટલા દિવસો પહેલા જ બુક કરાવી શકાશે
ભારતીય રેલવે મુસાફરોની સરળ મુસાફરી માટે સમયાંતરે પગલાં લેતી રહે...
દિવાળી પર ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ઘઉં-સરસવ સહિત આ 6 પાકના MSPમાં કર્યો...
મોદી સરકારે દિવાળી પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાકના MSPમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 2025-26ની સીઝન માટે 6 રવિ પાકોના...
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી બન્યા, કોંગ્રેસ સરકારમાં ન થઈ સામેલ
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ...
એલિયન્સની શોધમાં નીકળ્યું નાસાનું અવકાશયાન, જાણો શું છે ‘મિશન યુરોપા’?
એલિયન્સની શોધમાં નીકળ્યું નાસાનું અવકાશયાન, જાણો શું છે 'મિશન યુરોપા'?
શું પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન છે? શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે, જેઓ...
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, ઘરની બહાર પોલીસ ફોર્સ તૈનાત
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવારે સાંજે (12 ઓક્ટોબર) બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા...
















