રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું નિવેદન, કહ્યું- આખો દેશ…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ (SPIEF) માં એક મોટું નિવેદન આપ્યું. પુતિને કહ્યું કે રશિયા વર્તમાન યુદ્ધમાં યુક્રેન...
કાશ્મીર મુદ્દે ભારતનું સ્પષ્ટ નિવેદન, કોઈ ત્રીજો પક્ષ દખલ ન કરે… પાકિસ્તાને Pok ખાલી...
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે જ ઉકેલાશે અને તેમાં કોઈ...
ભારતે કરી 140 કરોડ દેશવાસીઓની ‘મન કી બાત’, POK માં કરી એર સ્ટ્રાઈક
7 મેના રોજ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય...
દેશના 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં થયા મોટા ખુલાસા
ચૂંટણી અધિકાર સંસ્થા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ દેશના વર્તમાન મહિલા સાંસદો અને ધારાસભ્યો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ADR ના વિશ્લેષણ...
પહેલગામના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ, જાણો શું કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે 'પહલગામ હુમલાનો બદલો પસંદગીપૂર્વક લેવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. પહેલગામ હુમલા...
આતંકવાદને કચડવા સેનાને છૂટો દોર, PM મોદીએ કહ્યું ‘હુમલાનો સમય-પદ્ધતિ નક્કી કરવાની તમને સ્વતંત્રતા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય...
પાકિસ્તાને ફરી ઓક્યું ઝેર, સિંધુ પર અમારો અધિકાર, કાં તો પાણી વહેશે કાં તો...
પહેલગામ આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે કહ્યું દરેક પ્રકારની તપાસ માટે તેઓ તૈયાર...
‘પાણીના ટીપાં માટે તરસશે પાકિસ્તાન’ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી પાટીલે અમિત શાહ સાથે...
કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ ભારતીય નદીઓના પાણીને પાકિસ્તાન...
ભારતની કાર્યવાહીથી થરથર ધ્રૂજયું પાકિસ્તાન, મિત્ર દેશો સંપર્ક કરતાં લાગ્યો મોટો ઝટકો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે પાંચ મોટા પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ...
એર સ્ટ્રાઈકથી પણ મોટો ઝટકો છે સિંધુ જળ સંધિ અટકાવવી, જાણો શું છે આ...
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે. ભારતે કહ્યું છે કે તે હવે પાકિસ્તાન સાથેની આ સંધિને...
















