સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 3,000થી વધુ ખેડૂતોનું જોરદાર સમર્થન…
ગઢાદ : સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના...
રાહુલે INDIA ગઠબંધનની કમાન છોડી દેવી જોઈએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનું સ્ફોટક નિવેદન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે રાહુલ ગાંધી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ છોડી દેવાની સલાહ આપી છે....
ભાવનગરમાં બેનર મુદ્દે રકઝક: ગોપાલ ઈટાલિયાનો મનપા એસ્ટેટ અધિકારીને ફોન, AAPના બેનર હટાવતાં વિવાદ…
ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર...
Navjot Kaur Sidhuનો મોટો ધડાકો! ટૂંક સમયમાં બનાવશે નવો પક્ષ
કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ડૉ. નવજોત કૌર સિદ્ધુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડીમોલેશન મામલે રાજકારણ ગરમાયું, RMC વિપક્ષના સભ્ય વશરામ સાગઠીયાના ગંભીર આરોપો…
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડીમોલેશન કાર્યવાહી બાદ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના વિપક્ષ સભ્ય વશરામ સાગઠીયા દ્વારા તંત્ર પર ગંભીર...
કાંતિલાલ અમૃતિયાનું આજે ઓપરેશન, સ્વાસ્થ્યલાભ માટે યજ્ઞનું આયોજન…
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાનું આજે મુંબઈની હોસ્પિટલમાં ઓપરેશન થવાનું છે. તેઓ હાલમાં મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમને...
Amreli : પક્ષ પલટુ નેતાઓ મામલે ડૉ. કાનાબારનું ટ્વિટ, રાજકીય ચર્ચાઓ તેજ…
અમરેલી: Bharatiya Janata Party (ભાજપ) ના અમરેલીના નેતા Dr. Bharat Kanabar દ્વારા પક્ષ પલટુ નેતાઓ પર કરવામાં આવેલા કટાક્ષ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ...
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹1.75 કરોડના વિકાસ કામોને મંજૂરી, પ્રદ્યુમન પાર્કની એન્ટ્રી ફી...
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ સંબંધિત મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં કુલ ₹1 કરોડ 75 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં...
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ બજેટની કરી ભયંકર ટીકા, જુઓ વીડિયો
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે ગુજરાત સરકારના બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિધાનસભામાં નાણામંત્રી...
AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યું, પીછો કરતી વખતે હુમલાનો આક્ષેપ…
ગુજરાત: આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને અટકાવી તેને...
















