રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડમાં FIR! ‘શુદ્ધિકરણ’ વિવાદમાં SC/ST એક્ટ હેઠળ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
ઉત્તરાખંડમાં હલ્દવાનીના રામલીલા મેદાનમાં થયેલા કથિત ‘શુદ્ધિકરણ’ કાર્યક્રમને લઈને ચાલી રહેલો રાજકીય વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને...
મેઘાલયના રાજકારણમાં મોટો ખેલ! UDP-TMCના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના દાવાથી ખળભળાટ
મેઘાલયના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો રાજકીય ફેરફાર થઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યમાં ભાજપના હાલ માત્ર બે ધારાસભ્યો છે, પરંતુ UDP અને...
Punjab: ફિરોઝપુરમાં AAP નેતા ગોપીની હત્યા: કારમાં આવેલા 4 શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર
પંજાબના સરહદી જિલ્લા ફિરોઝપુરમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા સ્થાનિક નેતા ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપીની ગોળી મારી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ...
‘દુષ્કાળ જાહેર કરો, પાણી-ઘાસચારો આપો’… 4 માંગ સાથે ઈસુદાન ગઢવીના સરકાર સામે ધરણા પર
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા...
કોલકાતામાં TMC રેલી બાદ મોટો વિવાદ, મમતા બેનર્જી સહિત આયોજકો સામે FIR
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર વિવાદ ગરમાયો છે. TMC છાત્ર પરિષદની સ્થાપના દિવસની રેલી બાદ મમતા બેનર્જી સામે પોલીસ ફરિયાદના આધારે FIR નોંધાઈ છે....
Nepal Flood: ખડગેએ PM મોદી-અમિત શાહને લખ્યો પત્ર, ભારતીયો માટે કરી આ મોટી માંગ
નેપાળમાં આવેલા વિનાશક પૂર અને કુદરતી આફત બાદ રાહત તથા બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. આ દરમિયાન નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને...
કર્ણાટકમાં મોટો રાજકીય વળાંક: વાલ્મીકિ નિગમ કૌભાંડ વચ્ચે મંત્રી બી. નાગેન્દ્રનું રાજીનામું, ભાજપ કરશે...
કર્ણાટકના કેબિનેટ મંત્રી બી. નાગેન્દ્રએ વાલ્મીકિ નિગમમાં સામે આવેલા ₹89 કરોડના કથિત કૌભાંડને લઈને શુક્રવારે પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. નાગેન્દ્રના રાજીનામા સાથે...
અભિજીત દીપકેએ કેજરીવાલને પાછળ છોડ્યા ! સર્વેના પરિણામો આશ્ચર્યજનક
શું કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપક લોકપ્રિયતામાં તેમના ભૂતપૂર્વ બોસ અરવિંદ કેજરીવાલને પાછળ છોડી રહ્યા છે? તાજેતરના એક સર્વેક્ષણમાં કંઈક અલગ...
કોકરોચ જનતા પાર્ટી ચૂંટણી લડે તો જનતા મત આપશે ? મૂડ ઓફ ધ...
કોકરોચ જનતા પાર્ટી (CJP) અને તેના વડા અભિજિત દિપક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. સંગઠન દ્વારા જાહેર મુદ્દાઓને લઈને દબાણ જૂથ તરીકે કામ કરવાની...
BJPનું નવું સંગઠન બન્યા બાદ RSSમાં પણ ફેરફારની ચર્ચા, પરંતુ મોહન ભાગવત અંગે હાલ...
ભારતીય જનતા પાર્ટીએ 17 ઑગસ્ટે રાષ્ટ્રીય સંગઠનની નવી ટીમ જાહેર કર્યા બાદ હવે સંગઠનાત્મક પરિવર્તનને લઈને ચર્ચા તેજ બની છે. પાર્ટીના નવા માળખામાં અનુભવી...
















