google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, June 3, 2026

આઝાદી બાદ પહેલી વાર… LEFT પાર્ટી સંપૂર્ણપણે સત્તાથી દૂર ; એક પણ રાજ્યમાં નથી...

કેરળ વિધાનસભા ચૂંટણી પછી મતગણતરી શરૂ થઈ ગઈ છે. કેરળમાંથી પણ પ્રારંભિક વલણો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે...

મમતા બેનર્જી નથી લેતા સરકારી પગાર… મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં નહીં પણ રહે છે પોતાના ઘરમાં;...

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાદગીની ચર્ચા ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થાય છે. રાજકારણમાં આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ...

આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો થશે જાહેર, સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે

પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ સોમવારે પરિણામો જાહેર કરશે. તમિલનાડુ, આસામ, કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો તૃણમૂલ...

વિનેશ ફોગાટે ભૂતપૂર્વ WFI વડા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

ભારતીય કુસ્તી જગતમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કરીને વિનેશ ફોગાટે પોતાનું મૌન તોડ્યું છે. ઓલિમ્પિક કુસ્તીબાજ વિનેશ ફોગાટે પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે...

AAP માંથી BJPમાં જોડાતા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક માટે મુશ્કેલી વધી! પંજાબમાં બે FIR...

તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે FIR દાખલ કરવામાં આવી છે. પંજાબના બે અલગ અલગ જિલ્લામાં...

પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર ફરીથી આવતીકાલે થશે મતદાન, જાણો કેમ લેવાયો આ નિર્ણય

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરીથી મતદાન થશે. આ...

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાને સુપ્રીમ કોર્ટે આપ્યા આગોતરા જામીન, જાણો શું છે મામલો

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાને આગોતરા જામીન આપ્યા છે, જેનાથી તેમને મોટી રાહત મળી છે. આ નિર્ણય આસામ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા...

સંઘર્ષથી સત્તા સુધીની સફર… આ રીતે થઈ હતી લોકસભામાં એન્ટ્રી : જાણો BJP અંગે...

કહેવાય છે કે એક વરસાદના પાણીનું ટીપું દરિયાનું સામ્રાજ્ય ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાત ફક્ત કહેવત પૂરતી સીમિત ન રહી અને આ...

ધારી શહેર કોંગ્રેસ અધ્યક્ષ રવિ હિરાણીએ ધરી દીધું રાજીનામું ! આપમાં જોડાય તેવી સંભાવના

એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ હવે ઉમેદવાર જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી...

રાઘવ ચઢ્ઢાએ AAP વિશે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું

રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાનો વ્યથા વ્યક્ત કર્યો અને પાર્ટીના નેતૃત્વ પર ગંભીર પ્રશ્નો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.