આગામી વડા પ્રધાન માટે શ્રેષ્ઠ ઉમેદવાર કોણ ? સર્વેમાં થલાપતિ વિજયની એન્ટ્રી
2029ની લોકસભા ચૂંટણીને હજુ સમય બાકી છે, પરંતુ આગામી રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ અત્યારથી જ તેજ બની રહી છે. તાજેતરના મૂડ ઓફ ધ નેશન...
ઓછા વરસાદને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો: ખંભાળિયાથી AAPનું ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’નું એલાન
ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને કિસાન...
TMCના 20 બળવાખોર સાંસદોને ઓમ બિરલાની નોટિસ, જાણો 7 દિવસમાં હવે શું થશે
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા રાજકીય વિવાદે હવે સંસદીય સ્તરે નવો વળાંક લીધો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 20 બળવાખોર સાંસદોને નોટિસ પાઠવી છે....
ગુજરાતમાં 2027 માટે AAPએ તૈયાર કર્યો રોડ મેપ ! જાણો શું છે રણનીતિ અને...
ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ...
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બદલી રણનીતિ ! Gen zને ઉતારી શકે છે...
ગુજરાતમાં સતત ચૂંટણીમાં મળેલી હાર બાદ, ગુજરાત કોંગ્રેસ હવે આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેની રણનીતિ બદલવા જઈ રહી છે. આ વખતે કોંગ્રેસ...
ગડકરીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ, નિવૃત્તિના સંકેત કે નવી જવાબદારીની તૈયારી?
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના છે કે કેમ? આ સવાલ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નાગપુર...
Punjab: BJP-Akali ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ ! ભાજપે પંજાબની તમામ 117 બેઠકો પર...
પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં વિવિધ રાજકીય પક્ષોએ સંગઠનને મજબૂત બનાવવા અને મતદારો સુધી પહોંચ વધારવા માટે...
One Nation One Election પર કોંગ્રેસનો વિરોધ, ચિદમ્બરમે JPC સમક્ષ પ્રસ્તાવને ગણાવ્યો ‘અસંવૈધાનિક’
દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના પ્રસ્તાવને લઈને રાજકીય ચર્ચા ફરી તેજ બની છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી....
ગિરનારની ગોદમાં અમરેલી ભાજપની પ્રશિક્ષણ શિબિર, 110 આગેવાનોને અપાયું માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ...
ચૈતર વસાવાના જામીન નામંજૂર થતાં ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર, જાણો શું કહ્યું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવાના મુદ્દે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન...
















