google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, June 3, 2026

મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખના અમરેલી આગમનને લઈને જીલ્લા ભાજપની આયોજન બેઠક યોજાઈ…

0
આગામી તા. ૨૨ માર્ચ રવિવારનાં રોજ સવારે ગુજરાત રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ શ્રી...

ગીર સોમનાથ જીલ્લામાં AAPના 35થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું…

0
ગીર સોમનાથ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના 35થી વધુ નેતાઓએ પક્ષ છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં...

અમરેલી : રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયાએ નાગરિકો સાથે કરી ધુળેટી પર્વની ઉજવણી….

0
અમરેલી શહેરના ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટીનો તહેવાર રંગેચંગે અને ઉત્સાહભેર ઉજવાયો. મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા અને ડીજે તથા ઢોલના તાલે યુવાનો-વડીલોસૌ...

અમરેલી-સુરત રાજનીતિમાં મહત્વની ગઠબંધન: સીઆર પાટીલ અને નિલેશ કુંભાણીની મુલાકાતથી રાજકારણ ગરમાયું…

0
ગુજરાતના અમરેલી અને સુરત વિસ્તારમાં રાજકીય બદલાવોને લઈ હાલમાં એક મહત્વપૂર્ણ મુલાકાતને લઈને રાજકારણ ઉફાન પર છે. પૂર્વ કોંગ્રેસી નેતા નિલેશ કુંભાણી અને સીઆર...

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ, ભાજપને લાગ્યો મોટો ફટકો…

0
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચારથી...

રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં 1509 મકાનોનું ડિમોલેશન પૂર્ણ, પરંતુ ઉઠ્યા અનેક પ્રશ્નો…

0
રાજકોટ: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે કોર્પોરેશન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી આ કામગીરી દરમિયાન કુલ...

સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 3,000થી વધુ ખેડૂતોનું જોરદાર સમર્થન…

0
ગઢાદ : સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના...

રાહુલે INDIA ગઠબંધનની કમાન છોડી દેવી જોઈએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનું સ્ફોટક નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે રાહુલ ગાંધી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ છોડી દેવાની સલાહ આપી છે....

ભાવનગરમાં બેનર મુદ્દે રકઝક: ગોપાલ ઈટાલિયાનો મનપા એસ્ટેટ અધિકારીને ફોન, AAPના બેનર હટાવતાં વિવાદ…

0
ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર...

Navjot Kaur Sidhuનો મોટો ધડાકો! ટૂંક સમયમાં બનાવશે નવો પક્ષ

કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ડૉ. નવજોત કૌર સિદ્ધુએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.