google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 9, 2026

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી કરાયા મુક્ત

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ગઇ કાલે પોતાના અંગત કારણોસર બિહારના પ્રભારી પદ્દ પરથી મુક્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે...

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની તૈયારી શરૂ , જાણો ક્યારે જાહેર થશે મતદાર યાદી

0
  ગુજરાત ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં 1 જાન્યુઆરી અને 5 જાન્યુઆરી એ  પ્રાથમિક યાદીઓ જાહેર કરવામાં આવશે જ્યારે 2...

ગુજરાત કોંગ્રેસ એ માર્યો કુહાડી પર પગ, જાણો કયા નેતાને કર્યા સસ્પેન્ડ

0
પ્રદેશ કોંગ્રેસ કમીટીમાં એક એવી વ્યકિત કે જેમના દ્વારા વર્ષ 1974 માં યુવાવસ્થામાં શરૂ કરવામાં આવેલ આંદોલનના પડઘા આજે પણ ઉદાહરણ તરીકે આપવા માં...

ધાનાણીના ગઢમાં ખેડૂત આંદોલન ઇફેક્ટ,લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તળાવિયા સસ્પેન્ડ

આજે સાંજ થી વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો જેમાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનક તળાવિયા દ્વારા ખેડૂત આંદોલનનો...

ભાજપએ વિવિધ જિલ્લા ના હોદ્દેદારોની યાદી કરી જાહેર

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની નવી ટીમ તૈયાર થઈ રહી છે ત્યારે આજે વિવિધ જિલ્લાના અને ગ્રામ્ય સંગઠન  અધ્યક્ષની યાદી પણ જાહેર કરવામાં...

કોવિડ 19 ગાઇડલાઈનનું પાલન કરી કુલ 50 વ્યક્તિ અભય ભારદ્વાજની અંતિમ યાત્રામાં જોડાશે

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ ની અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી મંત્રી જયેશ રાદડીયા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આર.સી.ફળદુ સહિતના અગ્રણીઓ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા  અને  આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન

0
કોંગ્રેસ પાર્ટીના પ્રખર નેતા અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રાજકારણમાં પ્રવેશ કરનાર તરુણ ગોગોઇ ઓગસ્ટ માસ થી કોરોનની સારવાર લઈ રહ્યા હતા. 25 ઓગસ્ટના રોજ...

દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ( NCUI)ના ચેરમેન...

0
ભારત દેશ ની સવોઁચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડીયા ( NCUI)ના ચેરમેન ની ચુંટણી યોજાઇ હતી જેમા ગુજરાત રાજ્ય ભાજપ...

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની તબિયત લથડી

0
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ  એ કોરોનને હાર આપી બહાર આવ્યા હતા ત્યારે હાલ ફરી તબિયત બગાડતાં દિલ્હીની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે .અહેમદ...

ગુજરાતની તમામ 8 બેઠક પર ભાજપનો વિજય , કોંગ્રેસ ક્યારે કરશે મનોમંથન?

0
ગુજરાત વિધાનસભાની 8 બેઠક ની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે તેમાં તમામ 8 બેઠક પર ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસનો પરાજય...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.