29/7/2021 રાશિફળ: જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ, કઈ વાતની રાખવી પડશે સાવચેતી
આજનું પંચાંગ
29 - 07 - 2021
☀ પંચાંગ🔅 તિથી ષષ્ટિ (છઠ્ઠ) 27:57:09🔅 નક્ષત્ર ઉત્તરભાદ્રપદ 12:02:58🔅 કરણ :ગરજ 15:18:41વાણિજ 27:57:09🔅 પક્ષ કૃષ્ણ🔅 યોગ સુકર્મા 20:00:44🔅...
ગુજરાત હવે અનલોક તરફ, જાણો કોર કમિટીમાં શું લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપ ના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇ પરેશ...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ...
રાજ્યમાં RT-PCR અને CT-SCANના ભાવમાં ઘટાડો, સંભવિત ત્રીજી લહેર પહેલા સરકાર હરકતમાં
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક...
ભારત પર ફરી તોળાતું કોરોનાનું સંકટ,છેલ્લા 24 કલાકમાં 43,654 લોકો થયા સંકર્મિત
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને...
નિવૃતિના 3 દિવસ પહેલા IPS રાકેશ આસ્થાનને મોદી સરકારની મોટી ભેટ, રાકેશ અસ્થાના દિલ્હીના...
BSF ના ડાયરેક્ટર જનરલ અને IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના IPS અધિકારી રાકેશ અસ્થાનાને BSFના ડીજી તરીકે...
કર્ણાટકના રાજકીય નાટકનો અંત : બસવરાજ બોમ્મઇ સંભાળશે કર્ણાટકનું સુકાન, આજે લેશે શપથ
કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ...
28/7/2021 રાશિફળ : મીન રાશિ સહિત આ રાશિના જાતકોને થશે અઢળક લાભ, ધાર્યાકામ થશે...
આજનું પંચાંગ Today’s almanac
☀ 28 - 07 - 2021
☀ પંચાંગ🔅 તિથી પંચમી (પાંચમ) 26:51:10🔅 નક્ષત્ર પૂર્વભાદ્રપદ 10:45:51🔅 કરણ :કૌલવ 14:35:06તૈતુલ 26:51:10🔅 પક્ષ કૃષ્ણ🔅 યોગ...
યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે
યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર...
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, થોડા સમય થી હતા સારવાર હેઠળ
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું....














