મોરબીના જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ, જાણો શું છે સુવિધા
પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે
તેમણે કહ્યું...
કેરળમાં ચોમાસાનું આગમન: હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
ભારતમાં ચોમાસુ આવી પહોચ્યું છે તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે કેરળમાં નૈઋુત્યનું ચોમાસુ આજે બેસી ગયુ છે અને કેરળ તથા...
કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારી હત્યા, આતંકીઓ ફરાર
લશ્કર વડાની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકી હુમલામાં એક મહિલા પણ ઘાયલ...
તાઉતે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ કરવા પહોચશે પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી તારીખ 4 જૂન ના રોજ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરશે આ ઉપરાંત તારીખ 5 જૂનના રોજ રાજુલા...
03 jun 2021 રાશિફળ: મીન રાશિ સહિત આ 3 રાશિના જાતકો રહો સાવચેત
આજનું પંચાંગ Today’s almanac
☀ 03 - 06 - 2021
☀ ગુરુવાર.
☀ પંચાંગ
🔅 તિથી નવમી (નોમ) 26:24:48
🔅 નક્ષત્ર પૂર્વભાદ્રપદ 18:35:17
🔅 કરણ :
તૈતુલ 13:45:10
ગરજ 26:24:48
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
રાત્રિ કરફ્યુ 1 સપ્તાહ લંબાવાયુ, જાણો વેપારી માટે શું છે મહત્વના સમાચાર
આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજયના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા,...
તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે જાણો સરકારે શું લીધો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને...
02/06/2021 રાશિફળ, સિંહરાશિ સહિત આ 2 રાશિના જાતકો માટે શુભ યોગ
આજનું પંચાંગ Today’s almanac
☀ 02 - 06 - 2021☀ બુધવાર.
☀ પંચાંગ🔅 તિથી અષ્ટમી (આઠમ) 25:15:28🔅 નક્ષત્ર શતભિષ 17:00:07🔅 કરણ :બાલવ 12:56:26કૌલવ 25:15:28🔅 પક્ષ કૃષ્ણ🔅...
અભ્યાસઅર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે : વિજય રૂપાણી
અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ...
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડ લોકોએ લીધી વેક્સિન, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા...
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,734 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2,38,022 લોકોએ...














