google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

સુરેન્દ્રનગરના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન, 3,000થી વધુ ખેડૂતોનું જોરદાર સમર્થન…

0
ગઢાદ : સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદ ખાતે રાજુ કરપડાનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના...

રાશિફળ/24 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોને વિવાહિત જીવનમાં આવી શકે છે ઉતાર ચડાવ,...

0
મેષ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. બીજા દિવસો ની સરખામણી માં આજ નું...

ભાવનગર જિલ્લામાં સૌથી મોટી ડ્રગ્સ રેડ: સિહોર નજીક 1100 કિલો ગાંજા અને અફીણની ખેતી...

0
ભાવનગર, ગુજરાત: ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગણાતી રેડમાં સિહોર પોલીસએ સિહોર નજીક સખવદર ગામની વાડી વિસ્તારમાં મસમોટું નશીલા માદક દ્રવ્યોનું વાવેતર ઝડપી પાડ્યું...

રાહુલે INDIA ગઠબંધનની કમાન છોડી દેવી જોઈએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનું સ્ફોટક નિવેદન

0
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે રાહુલ ગાંધી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ છોડી દેવાની સલાહ આપી છે....

Amreli: દેતડ ગામમાં દારૂના વેચાણ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ

0
Amreli જિલ્લાના Savarkundla તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોએ એકત્રિત થઈ Savarkundla Rural Police Station નો...

કીર્તિ પટેલ 1 દિવસના રિમાન્ડ પર, જાણો કેમ થઈ કાર્યવાહી

0
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને Rajasthanમાંથી Junagadh પોલીસ દ્વારા ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. પોલીસે તેને સીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ...

ભાવનગરમાં બેનર મુદ્દે રકઝક: ગોપાલ ઈટાલિયાનો મનપા એસ્ટેટ અધિકારીને ફોન, AAPના બેનર હટાવતાં વિવાદ…

0
ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર...

ઈરાને EU નૌકાદળ અને વાયુસેનાને ‘આતંકવાદી સંગઠનો’ તરીકે જાહેર કર્યા, ખામેનીએ આ વાતનો લીધો...

0
ઈરાને યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના નૌકાદળ અને વાયુસેનાને આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કર્યા છે. આ કાર્યવાહી 2019 માં EU દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ...

Jamnagar તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું, જાણો વિગત

0
Jamnagar તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.