ભારતમાં 63 દિવસ પછી એક લાખ કરતાં ઓછા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,498કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,82,282 લોકોએ કોરોનાને મ્હાત...
08/6/2021 રાશિફળ:કર્ક રાશિ સહિત 3 આરાશિના જાતકો માટે રહેશે આજનો દિવસ શુભ
આજનું પંચાંગ Today’s almanac
☀ 08 -06 - 2021
☀ મંગળવાર.
☀ પંચાંગ
🔅 તિથી ત્રયોદશી (તેરસ) 11:26:54
🔅 નક્ષત્ર ભરણી 05:36:29
🔅 કરણ :
વાણિજ 11:26:54
વિષ્ટિ ભદ્ર 24:44:27
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ,કયો અંક રહેશે શુભ
🚩 આજનું પંચાંગ 🚩
☀ 06 -06- 2021
☀ રવિવાર
☀ પંચાંગ
🔅 તિથી એકાદશી (અગિયારસ) 06:22:06
🔅 નક્ષત્ર અશ્વિની 26:28:00
🔅 કરણ :
બાલવ 06:22:06
કૌલવ 19:35:09
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ શોભન...
05/06/2021 રાશિફળ, સિંહરાશિ સહિત આ 2 રાશિના જાતકો માટે શુભ યોગ
આજનું પંચાંગ🚩
☀ 05 - 06 - 2021
☀ શનિવાર
☀ પંચાંગ
🔅 તિથી એકાદશી (અગિયારસ) પૂર્ણ રાત્રિ
🔅 નક્ષત્ર રેવતી 23:28:20
🔅 કરણ ભાવ 17:13:17
🔅 પક્ષ કૃષ્ણ
🔅 યોગ સૌભાગ્ય...
04/6/2021 રાશિફળ:મકર રાશિ સહિત 3 રાશિ માટે રહેશે આજનો દિવસ શુભ
આજનું પંચાંગ Today’s almanac
☀ 04 - 06- 2021
☀ શુક્રવાર
☀ પંચાંગ
🔅 તિથી દશમી (દશમ) 28:09:58
🔅 નક્ષત્ર ઉત્તરભાદ્રપદ 20:47:29
🔅 કરણ :
વાણિજ 15:13:25
વિષ્ટિ ભદ્ર 28:09:58
🔅 પક્ષ કૃષ્ણ
🔅...
જાણો કઈ રીતે તૈયાર થશે ધોરણ 10ના વિધ્યાર્થીઓની માર્કશીટ
ગુજરાત સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને કેન્દ્રમાં રાખી અને ધોરણ 10ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(mass promotion) આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે...
મોરબીના જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ, જાણો શું છે સુવિધા
પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે
તેમણે કહ્યું...
કેરળમાં ચોમાસાનું આગમન: હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
ભારતમાં ચોમાસુ આવી પહોચ્યું છે તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે કેરળમાં નૈઋુત્યનું ચોમાસુ આજે બેસી ગયુ છે અને કેરળ તથા...
કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારી હત્યા, આતંકીઓ ફરાર
લશ્કર વડાની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકી હુમલામાં એક મહિલા પણ ઘાયલ...
તાઉતે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ કરવા પહોચશે પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી તારીખ 4 જૂન ના રોજ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરશે આ ઉપરાંત તારીખ 5 જૂનના રોજ રાજુલા...













