રાજયમાં કાળ બની ફર્યો કોરોના : છેલ્લા 24 કલાકમાં 67 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 13/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 6690 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 2748 લોકોને ડિસ્ચાર્જ...
ગુજરાતમાં કોરોના બન્યો કાળમુખો, છેલ્લા 24 કલાકમાં 54 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 11/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 5469 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 2976 લોકોને ડિસ્ચાર્જ...
જનતા માગે જવાબ , રેમડેસિવિર ઈન્જેક્શન આવ્યા ક્યાં થી ???
એક તરફ આખું ગુજરાત રેમડેસિવિર ઈન્જેક્શન માટે અન્ય શહેર માં આવી અને લાંબી કતાર માં રહે ત્યારે જો મળવું હોય તો મળે તેવી સ્થિતિ...
તુલસીશ્યામ તીર્થધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ , કોરોનનાનું સંક્રમણ વધતાં લીધો નિર્ણય
કોરોનાની મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે ગીરવિસ્તારમાં માં આવેલ તુલસીશ્યામ તીર્થધામ શ્યામ સુંદર મંદિર બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવ્યો...
ગુજરાતમાં કોરોનનું વિકરાળ સ્વરૂપ , રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 લોકોના થયા મૃત્યુ
આજે તારીખ 09/04/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 4541 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 2280 લોકોને ડિસ્ચાર્જ...
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની આપત્કાલિન નોંધ તરીકે વાયરલ થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો
સંપૂર્ણ લોકડાઉન અંગેનો આ ફેક પત્ર વાયરલ નહીં કરવા નાગરિકોને અનુરોધ
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન...
રાજકોટમાં કોરોનાથી 34ના મોત, મુખ્યમંત્રી આજે રાજકોટમાં
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અને હોળી-ધૂળેટીના તહેવાર બાદ કોરોનાએ આતંક મચાવ્યો છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ નવા...
ભારતમાં કોરોનનો આતંક યથાવત, આજે 1.30 લાખથી વધુ કેસ નોંધાયા
ભારતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાક માં ભારતમાં 1,31,968 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 61,899 લોકોને ડિસ્ચાર્જ કરવામાં...
2 કે 3 દિવસનો કરફ્યુ જાહેર કરવા અંગે પણ સરકારે વિચાર કરવો છે જરૂરી:...
ગુજરાત સરકારની કામગીરી સારી પણ હજુ ઘણા પગલાં લેવા છે જરૂરી: હાઇકોર્ટ
તા. 06.04.2021: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચમાં આજે કોરોના સંકટની સ્થિતિ અંગે મહત્વના...
દરરોજ કોરોનાના કેસમાં સતત વધારો, જાણો આજે ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા
આજે તારીખ 03/04/2020 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 2815 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 2063 લોકોને ડિસ્ચાર્જ...












