Happy Birthday CM vijay rupani: ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65 મો જન્મદિવસ છે. વિજય રૂપાણીનો જન્મ મ્યાનમારના બર્મા ખાતે રંગૂનમાં 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો. વિજય રૂપની...
રાજયસરકાર ની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ સામે કોંગ્રેસ પણ કરશે સરકારની નિષ્ફળના કાર્યક્રમો
ગુજરાતમાં રૂપની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા વિવિધ કાર્યકર્મો કાર્યક્રમો યોજી અને ઉજવણી આવતી કાલ થી કરવામાં આવશે ત્યારે હવે કોંગ્રેસ પર...
યે તો હોના હિ થા… ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 % પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4,00,127...
રાજ્ય સરકારે કર્મચારી-પેન્શનરોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થના બાકી એરિયસનો લાભ આપવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 1 જૂલાઇ 2019થી પાંચ ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે...
ગુજરાત હવે અનલોક તરફ, જાણો કોર કમિટીમાં શું લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપ ના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇ પરેશ...
રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ...
રાજ્યમાં RT-PCR અને CT-SCANના ભાવમાં ઘટાડો, સંભવિત ત્રીજી લહેર પહેલા સરકાર હરકતમાં
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક...
યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની બહુવિધ ક્ષેત્રોની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ઉમેરાયું છે
યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર...
સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, થોડા સમય થી હતા સારવાર હેઠળ
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું....
ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસમાં લેવાનારી GPSCની પરીક્ષા મોકૂફ, જાણો કારણ
ગુજરાત સેવા આયોગ દ્વારા આગામી ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસ દરમ્યાન આયોજિત પરીક્ષાઑ વહીવટી કારણો સાર એચએએલ મોકૂફ રાખવામા આવી છે. કુલ 5 પરીક્ષાઓ મોકૂફ...















