google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

ધોરણ 10/12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાતમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે એક પ્રશ્વ મૂંઝવી રહ્યો હતો. જેનોઅંત થોડા દિવસો પહેલા GSEB  દ્વારા...

ગુજરાત સરકાર એક્શન મોડ પર, એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી

ગુજરાતમાં હજુ 10 દિવસપહેલા ગુજરાતમાં સેક્રેટરી સહિત ના લોકોની બદલી કરવામાં આઈ હતી ત્યારે આજે ગુજરાતમાં 77 IA S  અધિકારીઓની બદલી કરવામાં આવી છે...

ગુજ.બોર્ડનાં ધો.10-12નાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, લેવાશે પરીક્ષા

કોરોના મહામારીના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઑ ને માસ પ્રમોશન  આપવામાં આવ્યું હતું અને રીપીટરની પરીક્ષા લેવા અંગેનો નિર્ણય બાકી રાખવામા...

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. "હવે તો બસ એક જ...

ગુજરાતના બાહોશ IAS અધિકારી બન્યા કોરોનાનો ભોગ, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

ગુજરાત કેડરના IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રા કોરોના સામે જંગ લડી રહ્યા હતા જેમનું આજે નિધન થયુ છે. ગુરૂપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એમ્સ...

ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર, જાણો કઈ યોજના મંજૂર કરવામાં આવી

ગુજરાત માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021...
nitin patel

આરોગ્ય વિભાગનો નિર્ણય :નર્સિંગ એલાઉન્સમાં 130 ટકાનો વધારો

ગુજરાત રાજયના તમામ નર્સીંગ કર્મચારીઓના એલાઉન્સમાં રૂપિયા 1700નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે કુલ 130 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે...

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સુધારણા માટેના વિવિધ આયામોનું કરાયું લોકાર્પણ

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન  હાજરી અને  શિક્ષક  સજજતા સહિતના  વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત...

ચોટીલા મંદિરનાં દ્વાર 11જૂનથી ખૂલશે

કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે અનેક નિયમો હળવા કર્યા છે ત્યારે ચોટીલા ડુંગર ટ્રસ્ટ સંચાલિત ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરના દ્વાર 11 જૂનથી મંદિર...

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જાણો સરકારે શું લીધા નિર્ણય

ગુજરાતમાં આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.