“ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત, રાજકોટમાં 92 વર્ષીય વૃદ્ધની હેવાનિયત : 4 વર્ષની દીકરી સાથે કર્યા...
ગુજરાતમાં હવે દીકરીઓ જરા પણ સુરક્ષિત રહી નથી. એક બાદ એક એવી ઘટના બની રહી છે જે ચોંકાવનારી છે.... એક તરફ સરકાર દ્વારા એવો...
અમરેલી જિલ્લાને દિવાળી પર મળશે ₹4800 કરોડથી વધુની ભેટ, PM મોદી વિવિધ વિકાસકાર્યોનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું...
ભાજપ કોંગ્રેસ માટે વટની બેઠક વાવમાં જામશે ખરાખરીનો જંગ, ગુલાબસિંહ રાજપૂત સામે BJP એ...
ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ...
અમરેલી જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં ટકાવારી અને હપ્તાનું દૂષણ ? ભાજપના દિગ્ગજ નેતાએ ઉઠાવ્યા સવાલ
રાજ્યમાં ટકાવારી નું દૂષણ અનેક વખત ચર્ચાના ચગદોળ પર આવી ચૂક્યું છે. આ દરમિયાન ફરી એક વખત ચર્ચા પર આવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા...
ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તો અમરેલીને કેમ બાકાત રાખ્યું, જેનીબેન ઠુંમરનો...
ગુજરાતમાં પડેલ પાછોતરા વરસાદને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાકમાં નુકશાની પહોંચી હતી. ત્યારે વરસાદ બાદ ખેતીમાં ગયેલા નુકસાનને લઈને સરકારે 1419 કરોડના પકેજની...
સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન્જલ કાનગડને સોંપવામાં આવી મહત્વની જવાબદારી
સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ મહત્વની વિગત સામે આવી છે. U-15 રાજકોટની ડિસ્ટ્રિક્ટ ટીમમાં કેપ્ટન તરીકે એન્જલ કાનગડ ની પસંદગી કરવામાં આવી છે....
દિવાળી પહેલા રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, અતિવૃષ્ટિ માટે આર્થિક સહાયની કરી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા...
રાજ્યના આટલા જિલ્લાઓને રહેવાનું છે સાવધાન ફરી એકવાર વરસાદ મચાવશે તાંડવ!
રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોય તેવો માહોલ ફરી એકવાર છવાયો હોય. જો કે નૈઋત્યના ચોમાસાએ દેશભરમાંથી વિદાય લઈ લીધી છે. પરંતુ હાલ...
અમરેલી: વીજળી પડવાથી 5 શ્રમિકોનું કરૂણ મોત
અમરેલી: વીજળી પડવાથી 5 શ્રમિકોનું કરૂણ મોત
અમરેલીના લાઠી તાલુકાનાં આંબરડી ગામે આજે બપોરે વીજળી પડવાથી 5 શ્રમિકોના કરૂણ મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યા...
વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે...
ખેડૂત નેતા અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે...
















