google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, September 13, 2026

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં મેઘ મહેર, આજે આ વિસ્તારમાં વરસાદ બોલાવશે બઘડાસટી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી...

બુટલેગરો અને ડ્રગ્સ માફિયા સામે સરકારની લાલ આંખ, જો વાહનોમાં આવું કઈ લઈને ગયા...

0
બુટલેગરો અને ડ્રગ્સ માફિયા સામે સરકારની લાલ આંખ, જો વાહનોમાં આવું કઈ લઈને ગયા તો થશે વાહનની હરાજી  રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને બુટલેગરો બેફામ બન્યા...

Ahmedabad: ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં લાગી વિકરાળ આગ, આસપાસની દુકાનો ખાલી કરાઈ

0
Ahmedabad: ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં લાગી વિકરાળ આગ, આસપાસની દુકાનો ખાલી કરાઈ દેશભરમાંથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના એક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે...

73 લાખની રોકડ અને ગોલ્ડ કર્યું જપ્ત… ગુજરાતમાં લાંચ કેસમાં ACBએ કરી મોટી કાર્યવાહી,...

0
73 લાખની રોકડ અને ગોલ્ડ કર્યું જપ્ત... ગુજરાતમાં લાંચ કેસમાં ACBએ કરી મોટી કાર્યવાહી, બે અધિકારીઓને ઝડપી પાડયા  ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અમદાવાદ...

જૂનાગઢ: ગિરનાર પર્વત પરથી પગથિયાં પર ધસી આવી મહાકાય શિલા, સદનસીબે મોટી જાનહાનિ ટળી

રાજ્યમાં સતત વરસાદી માહોલ છવાયેલ છે. આ દરમિયાન ગુજરાતમાં દ્વારકા,જૂનાગઢ, જામનગર, મહેસાણા, સુરત સહિતના જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે ભારે...

ભારતના દિગ્ગજ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, વડોદરામાં 12 વાગ્યે નીકળશે અંતિમયાત્રા

ભારતના પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને વડોદરા વાતની અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા...

અમદાવાદ-ગાંધીનગરમાં સ્પા-હોટલની આડમાં એવા ગંદા ધંધા ચાલતા હતા કે પોલીસ પણ ચૌકી ઉઠી, ...

રાજ્યમાં સ્પા અને હોટલોની અંદર થતા ગોરખધંધાઓના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે ગુજરાતની CID ક્રાઇમે એક જ રાતમાં 35...

રાજ્યમાં એક સાથે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં બદલીની દોર શરૂ થયો છે. ત્યારે હવે ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારી અને 8 IPSની બદલી...

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1,14,000 થી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત...

0
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 29 દિવસમાં 1,14,000 થી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી...

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત

નિમેષ ગોસ્વામી, ઝઘડિયા / ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તેના પર વધતા જતા અકસ્માતોને લઇને એક્સિડન્ટ ઝોન બની રહ્યો છે. મોટાભાગે કોઇ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.