google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, April 12, 2026

AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યું, પીછો કરતી વખતે હુમલાનો આક્ષેપ…

0
ગુજરાત: આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને અટકાવી તેને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી…

0
જૂનાગઢ તા.૧૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા...

રાજકોટમાં ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠ યોજાયો…

0
રાજકોટ: શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આસ્થાભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘નમઃ શિવાય’ ના ગુંજતા નાદ વચ્ચે સમસ્ત બ્રહ્મ...

અમરેલીના ચક્કરગઢ રોડ અંડરપાસમાં નબળી કામગીરીના આક્ષેપ, કરોડોના ખર્ચ છતાં વાહનચાલકો પરેશાન…

0
અમરેલી: શહેરના ચક્કરગઢ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રેલવે અંડરપાસ હવે વિવાદમાં આવ્યો છે. તાજેતરમાં જ લોકાર્પણ થયેલા આ અંડરપાસમાં ટૂંકા ગાળામાં જ...

Amreli : જિલ્લામાં 20 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી, પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

0
જિલ્લામાં મહા શિવરાત્રીના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩...

ખેડૂતો પાસેથી AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સર્વે થયેલા પ્લોટ-ખેતર અને...

0
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ડીજીટલ ક્રોપ સર્વે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા પારોનો સર્વે થયો છે. આ સર્વે અન્વયે AI ટેકનોલોજી મારફતે વોટ્સએપ ફોન...

નડીયાદ જિલ્લામાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મહાશિવરાત્રીનો મેળો ફળ્યો : રૂ.20 થી 2000 સુધીના બનાવતા...

0
જૂનાગઢ તા.૧૪ મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે, આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ...

શુ ખરેખર શિક્ષકોને કરવી પડશે શ્વાનની ગણતરી ? જાણો પ્રસિદ્ધ થયેલા અહેવાલો અંગે...

0
રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે “સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે”. જે અનુસંધાને...

ડૉ. કાનાબારની મુદ્દાની વાત, ગોડસેના નાટક મામલે જાણો શું કહ્યું

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે....

અમરેલીના બગસરામાં હત્યાથી ચકચાર, માતા-દીકરાએ મળીને પતિની હત્યા કરી…

0
અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. માતા અને દીકરાએ મળીને પોતાના જ પતિ અને પુત્રના પિતાની ઢીમઢાળી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.