google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

આપનો સાથ છોડશે સવાણી: દિગ્ગજ આગેવાન મહેશ સવાણીનું આપ માથી આપશે રાજીનામું

0
ગુજરાતમાં સ્થાનિક સ્વજરાજની ચુંટણીમાં સુરતમાં સારું પ્રદશન કારનાર આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે આજે નીલમ વ્યાસ, વિજય સુવાળા...

ગુજરાત સરકારની નવી ગાઈડલાઇન, જાહેર મેળાવડામાં મહતમ 150 લોકો જ એકઠા થઈ શકશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર...

ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરાશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાધનના હિતમાં શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ...

આપ ગાડી નંબરના શોખીન છો તો જાણો ગુજરાત સરકારે શું લીધો નિર્ણય

વાહન નંબર ના શોખીનો માટે ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન કરી શકશે એટ્લે કે વાહનો...

વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સુરત GIDC માં ઇજાગ્રસ્ત લોકોની લીધી મુલાકાત

વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ સુરત જી.આઈ.ડી.સી. સચિનમાં વિશ્વાપ્રેમ મીલ પાસે ટેન્કરમાંથી ખાડીમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરાતા કેમિકલના કારણે શ્રમજીવીઓ મૃત્યુ પામેલ તે સ્થળની મુલાકાત...

કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારની નવી ગાઈડલાઈન જાહેર, જાણો શું લીધા નિર્ણયો

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ધડાધડ નિર્ણયો લેવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં  અમદાવાદ, વડોદરા, સુરત,...

વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુ સંદર્ભે વળતર-સહાયતામાં કરાયો વધારો

રાજયમાં આવેલ વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને...

સુરતના સચિન GIDCમાં ઝેરી ગેસ લીક થતાં 6 લોકોના મોત : તપાસનો ધમધમાટ શરૂ

સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે,. અહીંની એક પ્રિન્ટિંગ મિલમાં વહેલી સવારે ગેસ લીક...

સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં કરવામાં આવ્યો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નર્ણિર્ય લેવામાં આવ્યો છે.કોરોના સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકયુ નથી ત્યારે...

રામના ધામમાં પહોચ્યા ‘લંકેશ’, રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind trivedi)ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.