રાહુલ ગાંધીને ડૉ. ભરત કાનાબરે ગણાવ્યું ગુજરાતનું રાજકીય ગણિત, જાણો કારણ
લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપને એક નિવેદન આપયુ હતું કે તમે લખી લેજો INDIA ગુજરાતમાં તમને હરાવશે. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ડૉ. ભરત...
સાવરકુંડલામાં નવનિર્મિત આકાર પામતા અમૃત રેલ્વે સ્ટેશનની કરાઈ સમીક્ષા…
સાવરકુંડલામાં નવનિર્મિત આકાર પામતા અમૃત રેલ્વે સ્ટેશનની કરાઈ સમીક્ષા...
યોગેશ ઉનડકટ, બ્યુરો ચીફ અમરેલી/
સાવરકુંડલા માં નવનિર્મિત આકાર પામતું અમૃત રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયા...
સુરતમાં ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં 7 લોકોના મોત
સુરત શહેરના પાલ વિસ્તારમાં શનિવારે બપોરે 5 માળની ઇમારત ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ...
Rath yatra 2024: નગરચર્યા પર નીકળ્યા ભગવાન જગન્નાથ, ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી...
બગસરા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ, જુની હળિયાદમાં પંચાયત હસ્તકની શાખાઓની કરી...
બગસરા રૂપેશ રૂપારેલિયા/ રાજ્ય સરકાર દ્વારા આજે નિયત કરવામાં આવેલ સરપ્રાઈઝ વિઝીટ અંતર્ગત બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં...
સુરતમાં 5 માળનું બિલ્ડિંગ થયું ધરાશાયી, 5 લોકો ફસાયા, 15 ઇજાગ્રસ્ત
સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈમારત ધરાશાયી થવાને કારણે લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે...
બગસરા માં આપાગીગા ગાદી મંદિર ખાતે અષાઢી બીજ ની ઊજવણી કરવામાં આવશે….
બગસરા, રૂપેશ રૂપારેલિયા/ અહીંના સુપ્રસિધ્ધ આપાગીગા ગાદી મંદિર ની પરંપરા અનુસાર દર વર્ષ ની માફક આ વર્ષે પણ સંતો એ સ્થાપિત કરેલ વિધિ વિધાન...
અમદાવાદમાં રાહુલ ગાંધીનો હુંકાર, કહ્યું- જેવી રીતે આપણી ઓફિસ તોડી એ રીતે જ એની...
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર થયેલ હુમલા અને વિવિધ દુર્ઘટનાને લઈ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત...
ક્ષત્રિય સમાજને લઈ પાટીલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. ભાજપના અન્ય ઉમેદવારોને...
કુમાર છાત્રાલય બગસરામાં કરવામાં આવેલ વૃક્ષારોપણ આયોજન કરવામાં આવ્યું
બગસરા, રૂપેશ રૂપારેલિયા/ આજરોજ લોકભારતી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલયમાં બગસરામાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ધીરુભાઈ કોટડીયા મહામંત્રી અશોકભાઈ પંડ્યા જિલ્લાના મંત્રી...
















