મદદનો પોકાર… બિપરજોય વાવાઝોડ દરમિયાન લોકોની સેવા કરનાર ઇજાગ્રસ્ત, જરૂર છે તમારી સહાયની
અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાથી ગુજરાતમાં અનેક જગ્યાએ આફત તૂટી પડી હતી. ત્યારે બીજી તરફ સરકારી તંત્રણી સતર્કતાથી કોઈ જાણ હાનિ થઈ ન હતી. આ...
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, કાળા કલરની એક કાર અચાનક CMના કાફલામાં...
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરીને પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન છત્રાલ GIDC રોડ પાસે એક...
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહેમાન પદે એક ભવ્ય સમારોહ યોજાયો
તારીખ 22 મી ડિસેમ્બર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના હોલમાં માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહેમાન પદે એક ભવ્ય સમારોહ યોજાયો જેમાં ગુજરાતમાંથી શૈક્ષણિક ક્ષેત્રે...
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિવિધ જિલ્લાઓમાં તેમજ રાજ્ય બહાર ૩૪ પ્રવાસન માહિતી કેન્દ્ર...
એશિયાટીક લાયનની સાસણ ગીર સેન્ચ્યુરીને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા ‘બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ’ અતર્ગત વર્ષ-૨૦૨૨નો સિલ્વર કેટેગરીમાં એવોર્ડ એનાયત
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યું છે...
અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લામાં વહેણમાં ફસાયેલા નાગરિકોને ચોપર દ્વારા એરલિફ્ટ કરાયા, એરલિફ્ટ કામગીરી...
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને...
ધારી તાલુકાના ખેડુતો માટે ખુશ ખબર ખેતીવાડી શાખા તાલુકા પંચાયત દ્વારા સહાયકારી યોજનાઓની માહિતી
યોજના નં-(૧) NFSM-ઓઇલસીડ & ઓઇલપામ યોજના હેઠળ ખરીફ મગફળી બ્લોક નિદર્શનમા સહાય
ક્રમ
ઇનપુટની વિગત
આપવાનો થતો જથ્થો
કુલ રકમ રૂ.
૧
મગફળી બિયારણ ડોડવા GG-૨૨
૧૫૦ કી.ગ્રા.
૧૬૩૫૦/-
૨
ટ્રાઇકોડર્મા પાઉડર
૩ કી.ગ્રા.
૩૧૫/-
૩
પી.એસ.બી.
૩ કી.ગ્રા.
૩૪૮/-
૪
નીમ...
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ૬૦ લાખના ખર્ચે બાબરા તાલુકાના લુણકી-વાંડળીયાનો માર્ગ મંજુર કરાવ્ય
s
ગામના સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા માર્ગ શુભારંભ કરી કામ શરૂ કરાવ્યું . ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નોન પ્લાનમાંથી...
ભાજપ એક્શન મોડમાં : પાટિલે પાર્લમેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાઇ શકે છે ત્યારે ભાજપમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યા છે અને સરકાર થી લઈ નિગમો માં પણ...
વિજય રૂપાણીની નજીક ગણાતા ફાઇનન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સહિત 5 બોર્ડના ચેરમેનના રાજીનામાં
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (cmrupani) ની નજીકના માનવમાં આવતા ધનસુખ ભંડેરી સહિત 5 બોર્ડ-નિગમના ચેરમેનના રાજીનામાં માગી લેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર હસ્તકના...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલનું મહત્વનુ નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી
ગુજરાતમાં વર્ષ 2022માં 182 બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ , કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ...















