google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026
VAJUBHAI VALA

મારો રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો તો કોઈ સવાલ જ નથી: વજુભાઇ વાળા

કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે હવે તે ફરી પોતાના અટન રાજકોટ આવ્યા છે અને ફરી રાજકારણમાં સક્રિય થયા છે...
corona

ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના કેસ નોંધાયા

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ નવા કપ્પા વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા છે. રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ...

બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી ૧ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો...

ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને...

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મ દિવસ, બાપૂના આ નિર્ણયથી નરેન્દ્ર મોદીને ગુજરાત મૂકવું...

આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે ત્યારે તેમની રાજકીય સફર વિષે જાણીએ.ગુજરાત ના રાજકારણમાં હરહમેશ ચર્ચાતું રહેલું નામ એટલે શંકરસિંહ વાઘેલા,...

વાદળો સાથે વાતો કરતો ગરવો ગિરનાર, ચોમાસામાં હોય છે કાશ્મીર જેવો માહોલ

જૂનાગઢઃ સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે. ગિરનાર હિમાલયથી પણ જૂનો છે.ચોમાસામાં અહીં કાશ્મીર...

ગુજરાત ની જનતાને દારૂની નહિ પરંતુ દવાની જરૂર : પરેશ ધાનાણી

ગાંધીનગર હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે...

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ રહેશે અમલમાં, જાણો બીજા કયા નિયમોમાં થયા...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને...

વિસાવદર વિસ્તારના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઉલબ્ધ કરાવવા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની રજુઆત

રાજ્યમાં નવું શૈક્ષિણક સત્ર ચાલું થય ગયું છે કોરોનના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવામા આવે છે જૂનાગઢ જીલ્લાના વિસાવદર ભેસાણ સહીત જીલ્લાના અન્ય તાલુકાઓમાં...

ખેડૂતો માટે જાગી સરકાર! જાણો શું લીધો નિર્ણય

ગુજરાતમાં  વરસાદ ખેંચાતા  પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે અને  બાજરી, મકાઈ, ડાંગર, મગફળી, કપાસના વાવેતરમાં ફાલ કરમાઈ રહ્યો છે. એકાદ સપ્તાહમાં પુરતુ...

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેડૂતોને સહાય માટે સીએમને પત્ર લખી માગી મદદ

0
સૌની યોજનાની પાઇપ લાઇન મારફતે નર્મદાના પાણીથી જળાશયો ભરવા અને ખેડુતોની મોલાત બચાવવા ૧૬ કલાક વીજળી આપવાં બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્ય...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.