google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

Amreli: બગસરા વેપારી મહામંડળની બેઠક મળી

બગસરા રૂપેશ રૂપારેલિયા/ આશિર્વાદ રેસ્ટોરન્ટ સ્ટેશન રોડ પર વેપારી મહામંડળ ની કારોબારી મળેલ હતી.જેમાં આવતા દિવસો માં વેપારી મહામંડળ દ્વારા આગામી કાર્યક્રમ ની પ્રમુખ...
Newshotspot

Amreli: બગસરા બાળ કેળવણી મંદિર અને શિશુ કુંજ વિદ્યા મંદિરમાં પ્રવેશોત્વ યોજાયો

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બાળ કેળવણી મંદીર બગસરા સંચાલિત, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને બાળ મંદિર ના બાળકો નો શાળા પ્રવેશોત્સવ તારીખ ૨૫ જુન ર૦૨૪...

બગસરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બિનહરીફ વરણી, ચેરમેન પદે કાંતિભાઈ સતાસીયા તથા વાઇસ ચેરમેન સંજયભાઈ...

બગસરા, રૂપેશ રૂપારેલિયા/બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવેલી હતી. જેમાં પક્ષા - પક્ષીથી દૂર રહી તમામ...

ઉના પંથકમાં વરસાદની એન્ટ્રી… ખેડૂત થયા ખુશખુશાલ, જાણો શું છે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકાના અને દીવમાં વરસાદ જાણે  રીજ્યો ન હોય તેવી...

બગસરા પાલિકા વિરોધ પક્ષ દ્વારા કલેકટર તેમજ પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર આપ્યું

બગસરા,  રૂપેશ રૂપારેલિયા/ બગસરા નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના સભ્યોના સગા સંબંધીઓ મીટીંગ ચાલવા દેતા ન હોય ને મિટિંગમાં અડચણરૂપ થતા હોય તે બાબત બગસરા...

Amreli: બગસરા માર્કેટિંગ યાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી, હુકમનો એક્કો વેપારી ડિરેક્ટર...

રૂપેશ રૂપારેલીયા, બગસરા/બગસરા માર્કેટિંગ યાર્ડની ચેરમેનતેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી ગુરુવારે થવાનીછે ત્યારે બગસરા માર્કેટિંગ યાર્ડમાં બધા ડિરેક્ટર્સ બિન હરીફ ચૂંટાયા છે તેમજ બે અધિકારીઓ...

Amreli: બગસરા તાલુકાની શાળા નંબર ૪ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રૂપેશ રૂપારેલિયા, બગસરા / શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બગસરા ખાતે પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજ...

બગસરા પાલિકાના નિવૃત્ત ફાયર સ્ટેશનના કર્મચારીએ રાહદારીનો જીવ બચાવ્યો

રૂપેશ રૂપારેલીયા, બગસરા/ બગસરા પાલિકાના ફાયર સ્ટેશનના નિવૃત્ત કર્મચારી ભીખુભાઈ સોલંકી આજરોજ અમરેલી જતા હતા ત્યારે રસ્તાના રોડ પર એક રાહદારી મોટર સાયકલ પરથી...

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની જગ્યા થઈ ફાઇનલ, જાણો કયા યોજાશે મેળો

રાજકોટ-જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.17 થી 21 ઓગસ્ટ સુધી રેસકોર્ષ ખાતે જ લોકમેળો યોજાશે. પહેલા નવા રેસકોર્ષમાં લોકમેળો યોજાય તેવી શક્યતા...

અગ્નિકાંડની આગતો ઠરી ગઈ… પણ હજુ હૈયાની આગ 1 મહિનાથી રોદ્ર સ્વરૂપ લઈ બેઠી.....

આજથી એક મહિના પહેલા રાજકોટમાં કલબલાટ કરતાં ગેમઝોનમાં એકાએક આગ લાગી અને 27 જેટલા લોકોના એકાએક જીવ છીનવાયા. કહેવામાં તો આ એક દુર્ઘટના હતી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.