google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

મોરબીના જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ, જાણો શું છે સુવિધા

પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે તેમણે કહ્યું...

તાઉતે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોના સર્વેક્ષણ કરવા પહોચશે પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી તારીખ 4 જૂન ના રોજ ભાવનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરશે આ ઉપરાંત તારીખ 5 જૂનના રોજ રાજુલા...

રાત્રિ કરફ્યુ 1 સપ્તાહ લંબાવાયુ, જાણો વેપારી માટે શું છે મહત્વના સમાચાર

આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજયના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા,...

તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે જાણો સરકારે શું લીધો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને...

અભ્યાસઅર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે : વિજય રૂપાણી

અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ...

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે કરતી કેન્દ્રીય સચિવોની ટીમ

કેન્દ્રના વિવિધ વિભાગોના સચિવોની ટીમે આજે અમરેલી જિલ્લાના તાઉ'તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી તારાજીનો તાગ મેળવ્યો હતો. રાજુલા તાલુકાના કોવાયા...

પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટના કામોનું ઇ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી ...

વાવઝોડામાં નુકસાન પાક માટે 500 કરોડની કૃષિ સહાય જાહેર

ગુજરાતમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે...

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આવ્યા ખેડૂતના વ્હારે જાણો શું કરી સરકાર પાસે માંગણી

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી(paresh dhanani)એ આજરોજ માનનીય મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી બાગાયતી પાક નાળિયેર તથા નાળિયેરીને તૌકતે વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીનું વળતર સત્‍વરે...
file photo

IPS સુબોધ કુમાર જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર

ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે  આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.