google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, June 4, 2026

જમ્મુ-કાશ્મીરમાં જાણો કોની બની શકે છે સરકાર, એક્ઝિટ પોલના ડેટા પરથી ચિત્ર થયું સ્પષ્ટ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ત્રણ તબક્કામાં 90 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે 8મી ઓક્ટોબરની રાહ જોઈ...

નસરાલ્લાહ બાદ હવે હિઝબુલ્લાહનો નવો ચીફ પણ માર્યો ગયો! ઈઝરાયેલના હુમલા બાદ નથી સંપર્કમાં

લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુ પછી, તેના સંભવિત ઉત્તરાધિકારીનો પણ શુક્રવારથી સંપર્ક થઈ શક્યો નથી. કથિત રીતે ઈઝરાયેલના હવાઈ હુમલામાં તેને...

મૃત્યુ બાદ પણ ઇઝરાયેલનો ડર ! નસરાલ્લાહને અજ્ઞાત સ્થળે દફનાવાયો

ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના વડાને અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યો છે. હિઝબુલ્લાહના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, હસન નસરાલ્લાહને શુક્રવારે ગુપ્ત જગ્યાએ દફનાવવામાં આવ્યો...

રશિયા તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવશે, અમેરિકાને પણ આપી સલાહ

રશિયા ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરેલા તાલિબાનને આતંકવાદીઓની યાદીમાંથી હટાવી શકે છે. રશિયાના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી...

દિલ્હી પોલીસે 500 કરોડના કૌભાંડનો કર્યો પર્દાફાશ, એલ્વિશ યાદવ, ભારતી સિંહ સહિત 5 લોકોને...

દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને રૂ. 500 કરોડના છેતરપિંડી એપ આધારિત કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500...

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર થઈ શકે છે? જાણો વિગત

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે . એવા સમાચાર છે કે ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ડેપો અથવા ન્યુક્લિયર...

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે જાપાનમાં ફૂટ્યો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દટાયેલો બોમ્બ, 80 ફ્લાઈટ્સ...

જાપાનમાં એરપોર્ટ પર હંગામો થયો હતો. જ્યારે અહીં જમીનમાં દટાયેલો બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફાટ્યો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો પડ્યો હતો....

નેતન્યાહુ 21મી સદીના હિટલર છે, ભારત કરી શકે છે મદદ… ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા...

0
નેતન્યાહુ 21મી સદીના હિટલર છે, ભારત કરી શકે છે મદદ... ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનનું મોટું નિવેદન  ઈરાને ઈઝરાયેલ પર મોટો મિસાઈલ હુમલો કર્યો...

હિઝબુલ્લાહે ઈઝરાયેલના દાવાની કરી પુષ્ટિ, હસન નસરાલ્લાહ માર્યો ગયો

હિઝબુલ્લાએ તેના નેતા હસન નસરાલ્લાહના મોતની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાએ પોતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેના નેતા નસરાલ્લાહ હવે તેમની વચ્ચે...

બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આપ્યો આદેશ, જાણો શું છે મામલો

બેંગલુરુની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ ખંડણીના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે આ FIR નોંધવાનો આદેશ આપ્યો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.