google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, June 3, 2026

અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરાથી અંકલેશ્વર લઈ જવાયો, કાલે સવારે 10 વાગે દફનવિધિ કરવામાં આવશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અજાત શત્રુ અહેમદ પટેલનું વહેલી સવારે નિધન થયું હતું અને અવસાન ના સમાચાર વાયુ વેગએ પ્રસરી ગયા હતા  ત્યારે અહેમદ...

ન રહ્યા કોંગ્રેસના ચાણક્ય, અહેમદ પટેલનું અવસાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને aicc ના ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે દિલ્હીની મેદાંતા હોસ્પીટલમાં નિધન થયું છે.1 ઓક્ટોબર ના રોજ...

મોદી સરકારની વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક, વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા આજે ચોથિ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે જેમાં 43 એપ્લિકેશન પર આઇ.ટી. એક્ટ 69A મુજબ  પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આમ કેન્દ્ર સરકાર...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા  અને  આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન

કોંગ્રેસ પાર્ટીના પ્રખર નેતા અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં રાજકારણમાં પ્રવેશ કરનાર તરુણ ગોગોઇ ઓગસ્ટ માસ થી કોરોનની સારવાર લઈ રહ્યા હતા. 25 ઓગસ્ટના રોજ...

ભારતમાં શુ કામ 14 નવેમ્બરના ઉજવવામાં આવે છે બાળ દિવસ જાણો વિગત

આજે 14 નવેમ્બર ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના જન્મ દિવસ નિમિતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 27 મે  1964 ના રોજ...

નોટબંધીના આ ચાર વર્ષ!!! શું આવ્યો ફેરફાર, શું આવી શકે છે ફેરફાર????

શું બદલાયું છે જમિની સ્તરે? આવો જાણીએ તજજ્ઞો તથા વેપારી અગ્રણીઓ પાસેથી.... ભાઈઓ તથા બહેનો.... 08 નવેમ્બર 2016ના રોજ રાત્રિના 8 કલાકે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ...

ભારતમાં ક્યારે આવી શકે છે કોરોનાની રસી?? શું કરવા થઈ રહ્યો છે રસી બહાર...

સામાન્ય રીતે કોઈ પણ રસીના શંશોધનમાં થતાં હોય છે અંદાજે 10 થી 15 વર્ષનો સમય કોરોના વાઇરસની શરૂઆતતો ડિસેમ્બર 2019 થી થઈ ગઈ હતી. પણ...

Yahoo Groups ની સેવાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે 15 ડિસેમ્બરથી બંધ!!

વપરાશકર્તાઑ માટે બહાર પાડવામાં આવ્યા મહત્વના પ્રશ્નોના જવાબો   Yahoo ગ્રૂપ દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી જાહેરાત કરી છે કે 15 ડિસેમ્બર 2020થી Yahoo ગ્રૂપની સેવાઓ...

રાજમાતા વિજયારાજે સિંધિયાને મોદીની શ્રદ્ધાંજલી, સ્મૂતિરૂપી 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો

રાજમતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દિ નિમિતે તેમની યાદગીરી સ્વરૂપે રૂપીયા 100 નો સીક્કો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ સમારોહ યોજી બહાર પાડવામાં આવ્યો...

કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાન નું લાંબી બીમારી બાદ નિધન , છેલ્લા 51 વર્ષથી...

બિહારના લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ અવસાન થયું તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરી માહિતી આપી હતી. પાસવાન છેલ્લા એક...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.