એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં તેજીનું તોફાન, જાણો શું છે સ્થિતિ
લોકસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલના અંદાજથી શેરબજાર ઉત્સાહિત છે . BSE સેન્સેક્સ 2621.98 પોઈન્ટ અથવા 3.55 ટકાના વધારા સાથે 76,583 ના સ્તર પર ખુલ્યો....
હવે હાઈવે પર મુસાફરી કરવી મોંઘી થઈ, NHAIએ ટોલ ટેક્સમાં કર્યો 5 ટકાનો વધારો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. સોમવારથી એટલે કે આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઇવરોએ 5 ટકા...
અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદી સહિત 904 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં થશે કેદ
લગભગ અઢી મહિના સુધી ચાલેલી દેશની 18મી લોકસભાની ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં શનિવારે યોજાનાર મતદાન પર બધાની નજર કેન્દ્રિત છે. આ માટે ચૂંટણી...
RBIને મોટી સફળતા, 100 ટન સોનું ભારત લાવવામાં આવ્યું, જાણો શું છે મામલો…
RBIને મોટી સફળતા, 100 ટન સોનું ભારત લાવવામાં આવ્યું, જાણો શું છે મામલો...
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું લાવ્યું...
Adani ની નજર હવે Paytm પર? અમદાવાદમાં થઈ વિજય શેખર શર્મા સાથે મુલાકાત
Adani ગ્રુપના ચેરમેન ગૌતમ Adani Paytmની પેરન્ટ કંપની One 97 Communicationsમાં હિસ્સો ખરીદવા માંગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે Paytmના સ્થાપક અને CEO વિજય...
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, SEBI એ બદલ્યો આ નિયમ
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો, તો સેબીએ તમારા માટે મોટી રાહત આપી છે. કેટલાક લોકો KYC રજીસ્ટર કરાવવાની સમસ્યાથી પરેશાન હતા,...
ગૃહમંત્રી અમિત શાહે શેરબજાર પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
ગૃહમંત્રી અમિત શાહે શેરબજાર પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
દેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતીય...
stock market crash : સેન્સેક્સમાં 1062 પોઈન્ટનો કડાકો, રોકાણકારોએ ગુમાવ્યા 7 લાખ કરોડ
શેરબજારમાં આજે હોબાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 345 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે અને તે 22,000ની નીચે આવી ગયો છે. જ્યારે સેન્સેક્સ 1062 પોઈન્ટ...
Paytmની પેરન્ટ કંપનીના ચેરમેન ભાવેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું, જાણો કેમ છોડ્યું પદ
Paytm ની પેરન્ટ કંપની One97 Communications ના પ્રમુખ અને COO ભાવેશ ગુપ્તાએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. શનિવારે જારી સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં...
ADANI ની સૌથી મોટી કંપનીએ કરી 449 કરોડની ખોટ, સ્ટોક પર જોવા મળી...
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે ગુરુવારે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કંપનીના નફામાં ખૂબ ઘટાડો થયો...
















