google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

Election2024:ચૈતર વસાવા ભરૂચ લોકસભા વિસ્તારમાં યોજશે સ્વાભિમાન યાત્રા

0
22ફેબ્રુઆરીથી ચૈતરભાઇ વસાવા ભરૂચ લોકસભામાં જન સ્વાભિમાન યાત્રા શરૂ કરશે. ઝઘડિયા વિધાનસભાથી પ્રારંભ થયા બાદ આવનારા 21 દિવસો સુધી ચૈતરભાઇ વસાવાની જન સ્વાભિમાન યાત્રા સમગ્ર...

BJPએ બદલ્યું પક્ષનું બંધારણ, હવે ચૂંટણી વિના રાષ્ટ્રીય અધ્યક્ષની થશે નિમણૂક

0
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના બંધારણમાં કેટલાક સુધારા કર્યા છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવી જરૂરી...

બોટાદમાં સરકારી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ બનવી જોઇએ, પ્રાઇવેટ નહીં: ઉમેશ મકવાણા

0
બોટાદમાં સરકારી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે જરૂર પડે અમે આંદોલન પણ કરીશું: ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે...

અમારા તમામ ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છે, કોઈએ અફવા પર ધ્યાન આપવું...

0
અમારા તમામ ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છે, કોઈએ અફવા પર ધ્યાન આપવું નહીં: ઈસુદાન ગઢવી... આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ...
નવ વખત સાંસદ રહી ચૂકેલા નેતા વાસુદેવ આચાર્યનું નિધન

નવ વખત સાંસદ રહી ચૂકેલા નેતા વાસુદેવ આચાર્યનું નિધન

0
CPI(M)ના નેતા અને બાંકુરાથી નવ વખતના સાંસદ વાસુદેવ આચાર્યએ આજે ​​તેલંગાણાના હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી ઘણા રોગોથી...

ચૂંટણી પંચે 5 રાજ્યો માટે તૈયાર કર્યો પ્લાન, છત્તીસગઢમાં બે તબક્કામાં થઈ શકે છે...

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આજે દિલ્હીમાં ચૂંટણી પંચની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પ્રથમ...

બિહાર સરકારને પટના હાઇકોર્ટમાંથી મોટી રાહત : જાતિ સર્વેક્ષણમાં રોક લગાવવા કર્યો ઈનકાર

0
બિહાર સરકારને જાતિ સર્વેક્ષણની મંજૂરી આપતા પટણા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૌથી મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને...
વિન્ડફાર્મ કંપનીની દાદાગીરી સામે પાલ આંબલીયાએ ઠાલવ્યો આક્રોશ, જાણો શું કહ્યું

વિન્ડફાર્મ કંપનીની દાદાગીરી સામે પાલ આંબલીયાએ ઠાલવ્યો આક્રોશ, જાણો શું કહ્યું

દ્વારકા: દ્વારકામાં વિવિધ સ્થળો પર વિન્ડફાર્મ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિન્ડફાર્મને લઈ પડી રહેલી મુશ્કેલી મામલે ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી...

‘ભગવાનનો દેશ’ ગણાતા આ રાજ્યનું નામ બદલવાની તૈયારીમાં, પ્રસ્તાવ રજૂ

તિરુવનંતપુરમઃ દક્ષિણના રાજ્ય કેરળને 'ભગવાનનો પોતાનો દેશ' કહેવામાં આવે છે. હવે કેરળ તેનું જૂનું નામ ફરીથી અપનાવવા માંગે છે. હકીકતમાં, રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને...
પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર ભાજપ પર તૂટી પડ્યા કહ્યું, હવે તો ભગવાન જ બચાવી શકે

પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર ભાજપ પર તૂટી પડ્યા કહ્યું, હવે તો ભગવાન જ...

અમરેલી:  તાજેતરમાં બાબરામાં આયુર્વેદના નામે નશીલી દવા ઝડપાઇ હતી. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાને લઈ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ભાજપ પર આકરા...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.