google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

શું હવે ગુજરાતમાં ફરી kham થીયરી કાર્યરત થશે?

આજે અચાનક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીના એંધાણ છે ત્યારે હવે ગુજરાતની કમાન કોને સોપવામાં આવશે તે...

ગુજરાતમાં રાજકીય ભૂકંપ, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ્દ પરથી આપ્યું રાજીનામું

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં વિજય રૂપાણીએ શાસન કયું જેની એક સપ્તાહની ઉજવણી ગત માસમાં કવામાં આવી હતી અને  આજે સરદારધામ ભવનનું લોકાર્પણ બાદ એકાએક...

સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના બદલે ઉદ્યોગપતિઓની રૂા. ૫.૫ લાખ કરોડ કરતા વધુ લોનો...

સમગ્ર રાજ્યમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવોજીત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજરોજ ખેડૂત-ખેતી બચાવો અભિયાન અન્વયે રાજય વ્યાપી ધારણા, રેલી...

આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત વડોદરા શહેર કૉંગ્રેસ નું વિરોધ પ્રદર્શન

આજે સોમવારના રોજ આરોગ્ય બચાવો અભિયાન માટે વડોદરા શહેર- જિલ્લા દ્વારા SSG હોસ્પિટલની બહાર પ્રદર્શન કરવામાં આવ્યુ જેમાં બપોરે ૧૨:૩૦ કલાકે, SSG હોસ્પિટલ ગેટની બહાર...

પશ્ચિમ બંગાળના BJPના નેતા બાબુલ સુપ્રિયોએ લીધો રાજકીય સંન્યાસ, સાંસદ સભ્ય પદ્દ પરથી આપશે...

પશ્ચિમ બંગાળના BJPના નેતા અને સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી  સંન્યાસની જાહેરાત ફેસબુક દ્વારા કરી છે . પોસ્ટમાં તેણે લખ્યું કે બાય. હું કોઈ રાજકીય...

રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભાજપ ના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇ પરેશ...

રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે  ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ...

કર્ણાટકના રાજકીય નાટકનો અંત : બસવરાજ બોમ્મઇ સંભાળશે કર્ણાટકનું સુકાન, આજે લેશે શપથ

કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ...
VAJUBHAI VALA

મારો રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો તો કોઈ સવાલ જ નથી: વજુભાઇ વાળા

કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે હવે તે ફરી પોતાના અટન રાજકોટ આવ્યા છે અને ફરી રાજકારણમાં સક્રિય થયા છે...

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આજે જન્મ દિવસ, બાપૂના આ નિર્ણયથી નરેન્દ્ર મોદીને ગુજરાત મૂકવું...

આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે ત્યારે તેમની રાજકીય સફર વિષે જાણીએ.ગુજરાત ના રાજકારણમાં હરહમેશ ચર્ચાતું રહેલું નામ એટલે શંકરસિંહ વાઘેલા,...

કોંગ્રેસ જાયે તો જાયે કહાં, મણિપુર પ્રદેશ અધ્યક્ષે આપ્યું રાજીનામું

કોંગ્રેસની પરિસ્થિતી એક સાંધો અને તેર તૂટે તેવી થઈ ગાય છે પંજાબ કોંગ્રેસ નો વિવાદ હજુ શાંત થયો નથી કે મણિપુર કોંગ્રેસ નો વિવાદ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.