google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 9, 2026

કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન, તિહાર જેલમાં ભોગવી રહ્યા હતા આજીવન કેદ

કોંગ્રેસના પૂર્વ લોકસભા સાંસદ સજ્જન કુમારનું નિધન થયું છે. 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કુમાર તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા...

વંદે માતરમ વિવાદ વચ્ચે કોંગ્રેસનો મોટો નિર્ણય, 1937ના ઠરાવને ફરી આપ્યું સમર્થન

વંદે માતરમના સંપૂર્ણ અને આંશિક સંસ્કરણને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે કોંગ્રેસે પોતાનું ઐતિહાસિક વલણ ફરી સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની...

પંજાબ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ફરી જૂથવાદ? CWC બેઠકથી ચન્ની રહ્યા દૂર

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસનું આંતરિક રાજકારણ ફરી ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ એટલે કે CWCની મહત્વપૂર્ણ બેઠકમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી...

TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીમાં વધારો, ધરપકડ વોરંટ જારી; જાણો શું છે મામલો

કૃષ્ણનગરની એક કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. ભારતીય સેના વિશે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમને...

નીતિન પટેલની પોસ્ટથી રાજકીય ચર્ચા તેજ: 4માંથી 3 નેતાઓને શુભેચ્છા, રોહન ગુપ્તાનું નામ કેમ...

ગુજરાતના રાજકારણમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાત સાથે જોડાયેલા ચાર નેતાઓને નવી...

દિલ્હી જળ બોર્ડ STP કેસમાં મોટી કાર્યવાહી, AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6ની ધરપકડ

દિલ્હી જળ બોર્ડ (DJB) ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સાથે સંકળાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં AAP નેતા સત્યેન્દ્ર કુમાર જૈન સહિત છ લોકોની ધરપકડ કરવામાં...

સંદીપ પાઠકને BJPમાં મોટી જવાબદારી, હવે રાઘવ ચઢ્ઢાને મળશે ‘મોટું પદ’?

આમ આદમી પાર્ટી (AAP)માંથી ભાજપ તરફ રાજકીય વળાંક લેનારા નેતાઓની ભૂમિકા હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. AAPના રાજ્યસભા સાંસદોના એક જૂથે ભાજપનો સાથ લીધા...

અભિજીત દિપકેને રાજકારણમાં જોડાવાનું આમંત્રણ, CJP પોલિટિકલ પાર્ટી બનશે ?

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજીત દિપકેને રાજકારણમાં સક્રિય પ્રવેશ માટે આમંત્રણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના...

ફડણવીસે PM મોદીને દિલ્હીમાં કરી મુલાકાત, મહારાષ્ટ્ર છોડીને કેન્દ્રમાં જવાની અટકળો !

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવાર, 17 ઓગસ્ટે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ફડણવીસના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી...

રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રા, મંત્રીઓની ગેરહાજરીથી રાજકીય ચર્ચા…

0
રાજકોટ: રાજકોટ શહેરમાં બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયરની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.