google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, September 9, 2026
ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રાહુલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલની સજા પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત! બ્રિટિશ નાગરિકતાના દાવા અંગેની અરજી પાછી ખેંચાઈ

0
રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અને સાંસદ તરીકેની લાયકાતને પડકારતી એક અરજી મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. કોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું કે...

પાયલ ગોટી લેટરકાંડમાં માનવ અધિકાર આયોગનો મહત્વનો નિર્ણય, પીડિત યુવતીને મળશે ₹7.50 લાખ

0
અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડમાં પાયલ ગોટી નામની યુવતીના પક્ષમાં મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા પીડિત યુવતીને ₹7.50 લાખનું વળતર...

અમરેલી-વિસાવદર બ્રોડગેજની માંગ તેજ, ધારી પત્રકાર સંઘનું જનજાગૃતિ અભિયાન

0
મેહુલ ત્રિવેદી, અમરેલી / અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ફરી વેગ મળ્યો છે. ધારી પત્રકાર સંઘ,...

રોહિત શર્માના 2027 વર્લ્ડ કપ ભવિષ્ય પર મોટો નિર્ણય? BCCIની બેઠક બાદ ચિત્ર થઈ...

0
ભારતીય ક્રિકેટમાં હાલ સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક રોહિત શર્માનું ODI ભવિષ્ય છે. ખાસ કરીને 2027માં યોજાનારા ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમની યોજનામાં રોહિત...

રામ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય: નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બન્યા પ્રથમ CEO, 3...

0
અયોધ્યામાં બુધવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મણિરામદાસ છાવણી ખાતે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના નિવાસસ્થાને બપોરે 2...

10 કલાકના બદલે માત્ર 5 કલાક વીજળી! સાવરકુંડલામાં ખેડૂતોનો રોષ, PGVCL કચેરીએ રામધૂન બોલાવી...

0
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીજળીની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. 5થી વધુ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં સાવરકુંડલા PGVCL ડિવિઝન કચેરી ખાતે પહોંચ્યા હતા...

13 સપ્ટેમ્બરે સાવરકુંડલાથી નીકળશે અલખયાત્રા, ધારીમાં ભક્તોના સ્વાગત માટે ખાસ આયોજન

0
મેહુલ ત્રિવેદી , અમરેલી / અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી સતાધાર તરફ નીકળનારી અલખયાત્રાને લઈને ધારીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 13 સપ્ટેમ્બર 2026ના રોજ...

PF ટ્રસ્ટની મુક્તિ સ્થિતિ હવે ભૂતકાળથી નિયમિત કરવાની તક, EPFOએ મંગાવી અરજીઓ

0
29.06.2026ના રોજ જાહેર કરાયેલી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના, 2026માં એમ્નેસ્ટી (Amnesty) માટેની જોગવાઈઓ સંક્રમણકાળીન પગલાં તરીકે રજૂ કરવામાં આવી છે. આ જોગવાઈઓ હેઠળ,...

ચણાનો લોટ, દહીં અને મધથી બનાવો હોમમેડ ક્લીંઝર, ચહેરાને મળશે ફ્રેશ અને ક્લીન લુક

0
ધૂળ, પ્રદૂષણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ચહેરાની ત્વચા ઘણી વખત શુષ્ક અથવા નિસ્તેજ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં ત્વચાની નિયમિત અને યોગ્ય સફાઈ મહત્વપૂર્ણ...

રાઇડ્સ વિનાનો રાજકોટ લોકમેળો ફીક્કો! 34 રાઇડ્સનું લાયસન્સ અટક્યું, SOP મુજબ ચકાસણી બાકી…

0
રાજકોટમાં આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ મેળાના પ્રથમ દિવસે જ મોટી રાઇડ્સને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મેળામાં...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.