આજનું રાશિફળ/22 જુલાઇ 2024:આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો, જાણો તમારું રાશી ભવિષ્ય
મેષ
તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે...
સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ચળકતા સુરતના હાલ કર્યા બેહાલ, ધમધોકાર વરસાદે સુરતના રસ્તાને ફેરવ્યા નદીમાં!
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ આજે પણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના સુરતમાં અનરાધાર મેઘરાજા વરસ્યા હતા. ચાર કલાક એકધારા...
મંગળ પર મળ્યો ‘પીળો ખજાનો’, નાસાના રોવરે શોધેલી આ વસ્તુથી ખુલશે અનેક રહસ્યો
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પર એક મોટી શોધ કરી છે. રોવરને લાલ ગ્રહ પર પીળા રંગના શુદ્ધ સલ્ફર સ્ફટિકો મળ્યા છે....
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો આજે જન્મ દિવસ, બાપૂની જીદથી નરેન્દ્ર મોદીને ગુજરાત મૂકવું પડ્યું...
ગુજરાત ના રાજકારણમાં હરહમેશ ચર્ચાતું રહેલું નામ એટલે શંકરસિંહ વાઘેલા. આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે. શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ...
23 જુલાઈએ બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ, તોડશે મોરારજી દેસાઈનો આ રેકોર્ડ
મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ મંગળવારે રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટ ઘણી રીતે ખાસ હશે. સરકાર સામે મોંઘવારી, બેરોજગારી અને વૈશ્વિક તણાવનો...
BJPનું ટેન્શન થઈ શકે છે હાઈ..!સર્વપક્ષીય બેઠકમાં JDUએ કરી આ ખાસ માંગ કોંગ્રેસનો મોટો...
કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે સર્વપક્ષીય બેઠકમાં JDU, BJD અને YSRCPએ પોતપોતાના રાજ્યો માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માંગણી કરી હતી, જ્યારે...
બનાસકાંઠામાં રાજનીતિ ફરી ગરમાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયાએ શંકર ચૌધરી અને પરબત પટેલને...
લોકસભાની ચૂંટણી યોજાય ગઈ અને બનાસકાંઠાનો આખો માહોલ બદલાય ગયો. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બન્યા તો ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્ન તો રોળ્યું પણ બનાસકાંઠાથી...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું હેત યથાવત, આ જિલ્લાઓને આજે વરસાદ ઘમરોળશે અપાયુ રેડ-ઓરેન્જ...
ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે લોકો હજુ રાહ જોઈ રહ્યાં છે પણ સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ...
લ્યો બોલો, આરોગ્યમંત્રીના પીએના નામે લાખોની છેતરપિંડી, જાણો શું કહ્યું મંત્રીજીએ
રાજ્યમાં છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક નકલી પોલીસ બનીને તો ક્યારે PMO અધિકારી બનીને છેતરપિંડીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે...
ઉત્તરાખંડ: કેદારનાથ ચાલવાના માર્ગ પર ભૂસ્ખલન; 3ના મોત, 2 ઘાયલ
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કેદારનાથ પદયાત્રાના માર્ગ પર પહાડી પરથી કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે...
















