ધારી તાલુકાના નાગધ્રા ગામે ચેકડેમ રીપેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી
મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ધારી તાલુકોના નાગધ્રા ગામે આવેલી મોટી નદી પરનો સ્ટેટ સિંચાઈ વિભાગનો મહત્વપૂર્ણ ચેકડેમ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. ચેકડેમમાં તૂટફૂટના કારણે...
Amreli : ટીંબી ગામના ખેડૂતે કૃષિમંત્રીને સરકાર માન્ય ગાંજો વાવવા લખ્યો પત્ર: જાણો શું...
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ ગુજરાતના કૃષિમંત્રી **જીતુભાઈ વાઘાણી**ને પત્ર પાઠવીને ખેતીમાં વધતી મોંઘવારી અને પાકોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની દયનીય...
રાજુલા-જાફરાબાદમાં માઇનિંગ મુદ્દે વિરોધ તેજ: MLA હીરા સોલંકીએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને લખ્યો પત્ર
રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં માઇનિંગને મંજૂરી આપવાની ચર્ચા મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. આ મુદ્દે હીરા સોલંકીએ રાજ્યના વન અને પર્યાવરણ...
ગીર વિસ્તારમાં સિંહોની પજવણી કેસમાં બે આરોપીની અટકાયત, જાણો શું છે મામલો
મેહુલભાઈ ત્રિવેદી: ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સિંહોની પજવણીના કેસમાં ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીની અટકાયત કરી છે. તા. 06...
આજનું રાશિફળ/ 12 મે 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા...
મેષ (અ,લ,ઈ)
ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો...
આજનું પંચાંગ/ 12 મે 2026: જાણો આજનો રાહુ કાળ અને શુભ- અશુભ સમય… જુઓ...
સનાતન ધર્મમાં આ પંચાંગનું અત્યંત મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી...
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેકટર્સ મીટીંગ યોજાઈ
બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી. એ ૪૨ માં પુરા થતા વર્ષ ૨૦૨૫/૨૬ના અંતે હિસાબો ને બહાલી આપવા મળેલ બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટીંગ સ્થાપક...
Amreli: ચલાલામાં લાકડાના ડેલામાંથી મૃતદેહ મળતા ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ
મેહુલભાઈ ત્રિવેદી, ધારી - ચલાલાના દાનેવ સોસાયટી વિસ્તારમાં આવેલ એક લાકડાના ડેલામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની...
ધારી ખાતે રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ…
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન ધારી ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠક રવિવાર, ૧૦ મે ૨૦૨૬ના રોજ...
અમરેલીમાં રેલવે પ્રશ્નોને લઈ સંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ, આ મુદ્દે થઈ...
આજ રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે...
















