એક તરફ દેશ માં બધુ અનલોક્ક તરફ ચાલી રહ્યું છે ત્યારે ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 42,982 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 41,726 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 533 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ભારતમાં અત્યાર સુધી 3,18,12,114 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 4,11,076 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 48,93,42,295 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,09,74,748 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 4,26,290 લોકોના કોરોનાથી મોત થયા છે.







