OMICRON

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી માં 3007 ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1199 લોકો ઓમિક્રોન થી સ્વસ્થ થઈ ચૂક્યા છે. ભારતમાં ઓમિક્રોન વેરીઅન્ટના  સૌથી વધુ 876 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે દિલ્લીમાં 465 કેસ અને ગુજરાતમાં 204 કેસ નોંધાયા છે.

.