google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

ગૃહ વિભાગે કાઢ્યો બદલીનો ઘાણવો, 70 સિનિયર IPS અધિકારી બદલી, જાણો કોને ક્યાં મળ્યુ...

અમદાવાદ: રાજ્યમાં આજે IPS બેડામાં બદલીનો ધમધમાટ શરૂ થયો છે. એક સાથે 79 IPSની બદલી થી ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેનાથી...

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીના હસ્તે લોકાર્પણ થયું તે હીરાસર ગ્રીનફિલ્ડની જાણો વિશેષતા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બન્યા હતા અને આજે સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ...

ભાજપની સરકારમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર, અહો આશ્ચર્યમ્ ! 1,657 શાળામાં માત્ર એક જ...

અમદાવાદઃઉત્કૃષ્ટ અને ગુણવત્તા યુક્ત શિક્ષણની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારના દાવાની પોલ કોંગ્રેસે ખોલી નાંખી છે. ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં...

પહેલાની સરકાર હોત તો દૂધ આજે 300 રુપિયા લીટર મળતુ હોત, રાજકોટથી પીએમ મોદીના...

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો...

દારૂબંધીને લઈ ઇસુદાન ગઢવીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

અમદાવાદ:રાજ્યમાં એક તરફ દારૂ બાંધી છે. ત્યારે દારૂના નશામાં હવે અકસ્માતના કિસ્સામાં સતત વધારો થયો છે. ત્યારે ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માત બાદ...

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડનાર નબીરા તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ, કોર્ટમાં 5000...

જ્યારે આખુ અમદાવાદ ગાઢ નિંદ્રામાં સુતુ હતુ અને કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે શહેરનો રોજ ધમધમતો બ્રિજ એક રાત્રે મરણ ચિંચિયારીઓથી ગુંજી...

અંબાલાલ કાકાની આ ભયાનક આગાહી, આજે જ વાંચી લો,ગુજરાતમાં આ જગ્યાએ પડી શકે 16...

આ વર્ષે ચોમાસા પૂર્વે જ મેઘરાજા માવઠા રુપે ધબધબાટી બોલાવી રહ્યાં છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારો મોટાપાયે પ્રભાવિત થયા હતા. રાજ્યમાં...

યુવરાજસિંહ જાડેજા જેલમુક્ત, તોડકાંડ કેસમાં યુવરાજસિંહના જામીન મંજૂર કરાયા

ભાવનગરઃ તોડકાંડ અને ડમીકાંડનો જે વાયરો થોડા સમય પહેલા ગુજરાતમાં વાયો હતો એ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન...

રાજ્યમાં આ જિલ્લાઓમાં હજુ પણ મેઘરાજા બોલાવશે ધબધબાટી, જાણો ક્યાં અપાયું રેડ એલર્ટ

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. વરસાદના ત્રીજા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ ત્યારબાદ અમરેલી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે....

ગુજરાતના રોડને રેસિંગ ટ્રેક બનાવશો તો હવે ખેર નથીઃ હર્ષ સંઘવી, તથ્ય પટેલને લઈને...

આખુ અમદાવાદ શહેર જ્યારે 19 જુલાઈ બુધવારની રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતુ હતુ ત્યારે શહેરના ઈસ્કોન પાસે આવેલા બ્રિજ પર ઈતિહાસમાં સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.