google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Tuesday, July 21, 2026

Amreli: ચલાલામાં લાકડાના ડેલામાંથી મૃતદેહ મળતા ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

મેહુલભાઈ ત્રિવેદી, ધારી - ચલાલાના દાનેવ સોસાયટી વિસ્તારમાં આવેલ એક લાકડાના ડેલામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની...

ધારી ખાતે રઘુવંશી લોહાણા સમાજ ફોરમની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ…

0
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન ધારી ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠક રવિવાર, ૧૦ મે ૨૦૨૬ના રોજ...

અમરેલીમાં રેલવે પ્રશ્નોને લઈ સંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ, આ મુદ્દે થઈ...

આજ રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે સાંસદ ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે...

વડાપ્રધાન મોદીનું સરદાર રત્ન એવોડથી સન્માન કરનાર પર પરેશ ધાનાણી બન્યા આક્રમક, જાણો શું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પાટીદાર સમાજ માટે ખૂબ અગત્યની...

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ અમરેલી જીલ્લા ની પ્રથમ કારોબારી બેઠક ધારી ખાતે યોજાશે

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ દ્વારા અમરેલી જિલ્લાની પ્રથમ બેઠકનું ધારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં સેવા, સમર્પણ અને પરિવર્તનના સંકલ્પ સાથે યોજાતી...

Amreli: ખેડૂતોના પ્રશ્ને જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઈ વાળા બન્યા આક્રમક, જાણો શું છે મામલો

બગસરા પીજીવીસીએલ કચેરી એ બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યોગ્ય વીજળી પુરવઠો પૂરો ન પાડવામાં આવતા ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે....

બીજી વખત રાજભવનથી ખાલી હાથે પાછા ફર્યા વિજય, રાજ્યપાલ પર લગાવ્યો ગંભીર આરોપ

તમિલનાડુના રાજકારણમાં હાલમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ટીવીકેના વડા વિજય કુમાર આજે બીજી વખત રાજભવનની મુલાકાતે આવ્યા હતા, પરંતુ આ વખતે પણ તેમને...

Amreli: ગીર વિસ્તારમાં સિંહોની પજવણી મામલે વન વિભાગે કરી લાલ આંખ, જાણો DCF...

મેહુલભાઈ ત્રિવેદી, ધારી/ ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની પજવણી અને હેરાનગતિ કરનાર તત્વો સામે હવે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગના...

Junagadh : એસટી બસના કર્મચારીઓ પર થયો હુમલો, પોલીસની કામગીરી પર ઉઠયા સવાલો

એસટી બસના કર્મચારીઓ પર અવારનવાર થતા હુમલાની ઘટનાઓમાં વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોમનાથ-ગાંધીનગર રૂટની બસના ડ્રાઈવરને કોઈપણ કારણ વગર ગત રાત્રિના...

Amreli : 8 મેના રોજ યોજાશે રોજગાર ભરતી મેળો, આ રીતે કરવી પડશે નોંધણી

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રો઼ડક્ટસ લિમિટેડ અમરેલી માટે ૧૮થી૫૦ વર્ષની વયમર્યાદા અને ખાલી...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.