કોરોનાનો કહેર :વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી 20 કરોડ લોકો થયા સંકર્મિત
વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ એ ફરી વેગ પકડ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ગુરુવારે કહ્યું કે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, જે સૌથી ચેપી માનવામાં...
ઓલિમ્પિક કુસ્તીમાં ભારતના રવિ દહિયાએ સિલ્વર મેડલ મેળવ્યો, ટોકયોમાં ભારતનો પાંચમો મેડલ
સુશીલ કુમાર બાદ રવિ કુમાર દહિયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર બીજા ભારતીય કુસ્તીબાજ છે. તેમણે 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન ઝૌર ઉગ્યુવ...
કોરોના અપડેટ : જાણો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
એક તરફ દેશ માં બધુ અનલોક્ક તરફ ચાલી રહ્યું છે ત્યારે ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ...
પશ્ચિમ બંગાળના BJPના નેતા બાબુલ સુપ્રિયોએ લીધો રાજકીય સંન્યાસ, સાંસદ સભ્ય પદ્દ પરથી આપશે...
પશ્ચિમ બંગાળના BJPના નેતા અને સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત ફેસબુક દ્વારા કરી છે . પોસ્ટમાં તેણે લખ્યું કે બાય. હું કોઈ રાજકીય...
કોરોના આપડેટ: છેલ્લા 24 કલાકમાં 41649 કોરોનાના કેસ નોંધાયા, 593 લોકોના થયા મૃત્યુ
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે ત્યારે આજે પણ 40 હજાર થી વધુ કેસ છેલ્લા 24 કલામ નોંધાયા છે ત્યારે કાલે કરતાં આજે મૃત્યુ...
ભારતમાં હજુ 4 લાખ થી વધુ કોરોનાના એક્ટિવ કેસ
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 42,360 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને...
ભારત પર ફરી તોળાતું કોરોનાનું સંકટ,છેલ્લા 24 કલાકમાં 43,654 લોકો થયા સંકર્મિત
ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને...
નિવૃતિના 3 દિવસ પહેલા IPS રાકેશ આસ્થાનને મોદી સરકારની મોટી ભેટ, રાકેશ અસ્થાના દિલ્હીના...
BSF ના ડાયરેક્ટર જનરલ અને IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના IPS અધિકારી રાકેશ અસ્થાનાને BSFના ડીજી તરીકે...
કર્ણાટકના રાજકીય નાટકનો અંત : બસવરાજ બોમ્મઇ સંભાળશે કર્ણાટકનું સુકાન, આજે લેશે શપથ
કર્ણાટકના મુખ્યમંત્રી પદ્દ પર થી યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું બાદ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવતી હતી ત્યારે હવે આ અટકળોનો અંત આવ્યો છે અને બસવરાજ...
ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસમાં લેવાનારી GPSCની પરીક્ષા મોકૂફ, જાણો કારણ
ગુજરાત સેવા આયોગ દ્વારા આગામી ઓગસ્ટ અને સ્પ્ટેમ્બર માસ દરમ્યાન આયોજિત પરીક્ષાઑ વહીવટી કારણો સાર એચએએલ મોકૂફ રાખવામા આવી છે. કુલ 5 પરીક્ષાઓ મોકૂફ...












