છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં પોઝિટિવ કેસ વધુ નોંધાયા, 416 લોકોના થયા મૃત્યુ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,361 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 35,968 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 416 લોકોના કોરોનાથી...
જાણો દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતી, કેટલા લોકો છેલ્લા 24 કલાકમાં થયા સંકર્મિત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,742 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 39,972 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 535 લોકોના કોરોનાથી...
મુંબઈના ચેમ્બૂરમાં વરસાદને પગલે ભૂસ્ખલન, 11 લોકોનાં મોત
છેલ્લા 48 કલાક થી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આજે મુંબઈના ચેમ્બૂરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે, આ દૂર્ઘટનામાં 11 લોકોએ પોતાના...
આતુરતાનો આવ્યો અંત:કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
કોરોનાકાળ વચ્ચે કેન્દ્રિય કર્મચારીઓ માટે રાહત ના સમાચાર આવ્યા છે. 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત લોકોજેમની રાહ જોઈ રહ્યા...
નવા મંત્રીમંડળ પહેલા 12 મંત્રીઓના રાજીનામાં જાણો કોણે કોણે આપ્યા રાજીનામાં
આજે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મોદી મંત્રી મંડળ ના કુલ 13 મંત્રીઓ એ રાજીનામાં આપ્યા છે અને અંદાજે કુલ 43 જેટલા મંત્રીઓ...
જાણો દેશમાં શું પરિસ્થિતી છે કોરોનાની, છેલ્લા 24 કલાક ની કોરોના અપડેટ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 47,240 લોકોએ કોરોનાને...
મોદી સરકારના મંત્રીમંડળનું કાલે વિસ્તરણ, આ દિગ્ગજ નેતાઓ બની શકે છે મંત્રી
કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ 7 જુલાઇ સાંજે 6 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે.મોદી કેબિનેટમાં પછાત વર્ગોના મંત્રીઓની સંખ્યા વધુ હશે...
ટોકિયો ઓલમ્પિક્સ જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોના રસીકરણ કરાવ્યું
અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના સુરક્ષા...
છેલ્લા 91 દિવસમાં સૌથી ઓછા કેસ ભારતમાં નોંધાયા જાણો વિગત
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,640 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 81,839લોકોએ કોરોનાને મ્હાત...
કાલે સવારે 6.30 કલાકે નરેન્દ્ર મોદી સંબોધન કરશે , જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 21 જૂનના રોજ આંતર રાસ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરશે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'કલ્યાણ માટે...












