google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારી હત્યા, આતંકીઓ ફરાર

લશ્કર વડાની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકી હુમલામાં એક મહિલા પણ ઘાયલ...
corona

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21 કરોડ લોકોએ લીધી વેક્સિન, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા...

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,734 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  2,38,022 લોકોએ...
PM MODI FILE PHOTO

મોદીની મોટી જાહેરાત: કોરોનામાં માતા-પિતા અથવા વાલી ગુમાવનાર બાળકોની સંભાળ PM Care ફંડ દ્વારા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ એક મોટી જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે માતા-પિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને 'પીએમ-કેર ફોર ચિલ્ડ્રન'...

GPSC વર્ગ 1 અને 2ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર

GPSC ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પ્રીલિમ પરીક્ષામાં કુલ...
corona

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2.80 લોકોએ કોરોનાને હરાવ્યો, જાણો કેટલા કેસ નોંધાયા

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,11,298 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  2,83,135 લોકોએ...
file photo

IPS સુબોધ કુમાર જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર

ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડેલ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે  આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો...

ભારતમાં 3 લાખથી ઓછા પોઝીટિવ કેસ નોંધાયા, જાણો પુરી વિગત

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,81,386 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  3,78,741 લોકોએ...

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (gujarat congress) સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ (rajiv satav) કોરોના સંકર્મિત થયા બાદ પૂણેની જહાંગિર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા...
corona

દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, જાણો શું પરિસ્થિતી છે કોરોનાની

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,11,170 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  3,62,437 લોકોએ...

પશ્ચિમ બંગાળમાં કાલથી 30મી સુધી સંપૂર્ણ લોકડાઉન

પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રાખવામા આવશે .  કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.