ગુજરાતના બાહોશ IAS અધિકારી બન્યા કોરોનાનો ભોગ, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન
ગુજરાત કેડરના IAS અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રા કોરોના સામે જંગ લડી રહ્યા હતા જેમનું આજે નિધન થયુ છે. ગુરૂપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એમ્સ...
ભારત કોરોના અપડેટ : જાણો છેલ્લા 24 કલાકની અપડેટ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 97,743 લોકોએ કોરોનાને...
મિલ્ખા સિંહ પોસ્ટ-કોવિડ સામે જંગ હાર્યા, 91 વર્ષની વયે નિધન
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. કોરોના સામેની...
કોરોના અપડેટ: જાણો ભારતમાં છેલ્લા 24 કલાક કેટલા કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,208 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,03,570 લોકોએ કોરોનાને...
પશ્ચિમ બંગાળમાં ભાજપને ઝટકો : મુકુલ રૉયની સાથે તેમના દીકરા સુભ્રાંશુ રૉય પણ TMCમાં...
પશ્ચિમ બંગાળમાં મમતા નો હાથ જાણતા એ પકડ્યો અને ફરી મુખ્યમંત્રી ની ખુરશી પર બેસાડયા અને ભાજપને ઝટકો આપ્યો ત્યાર બાદ ફરી આજે ભાજપને...
કોરોના આવી રહ્યો છે કંટ્રોલમાં , જાણો છેલ્લા 24 કલાકની વિગત
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 91,702 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,34,580 લોકોએ કોરોનાને...
ભારતમાં કોરોનાનું તાંડવ, આજે 6148 લોકોના થયા મૃત્યુ
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે પરંતુ આજે દેશમાં અત્યાર સૂડી સૌથી વધુ મૃત્યુ આજે નોંધાયા છે ત્યારે આજે દેશમાં છેલ્લા...
ચૂંટણી કમિશનર તરીકે નિવૃત IAS અનુપચંદ્ર પાંડેની નિમણૂક
ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના નિવૃત IAS અધિકારી અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપચંદ્ર પાંડે જન્મ 15 ફેબ્રુઆરી 1959 ના...
ભારતમાં 63 દિવસ પછી એક લાખ કરતાં ઓછા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,498કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,82,282 લોકોએ કોરોનાને મ્હાત...
કેરળમાં ચોમાસાનું આગમન: હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
ભારતમાં ચોમાસુ આવી પહોચ્યું છે તેની સત્તાવાર જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે કેરળમાં નૈઋુત્યનું ચોમાસુ આજે બેસી ગયુ છે અને કેરળ તથા...












