આજે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, 3.30 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે સતાવાર જાહેર કરવામાં આવશે. આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે 3.30 કલાકે પ્રેસ...
ખેડૂતોને ખેતમજૂર બનાવવાનું ષડયંત્ર સમાપ્ત થયું: વિપક્ષનેતા પરેશ ધાનાણી
ભારતમાં 14 માસ પહેલા 3 કૃષિ કાયદાને સંસદમાં મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી ત્યારે દેશના અનેક રાજ્યોમાંથી આ કાયદા રદ્દ કરવામાટેની માંગ ઉઠી હતી...
ત્રણેય કૃષિ કાયદા વડાપ્રધાનએ પરત ખેચવાની કરી જાહેરાત,આંદોલન રહેશે શરૂ
કોરોનાકાળ થી અત્યાર સૂધી વડાપ્રધાન એ કુલ 11 વખત દેશને સંબોધન કર્યું છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ ખેડૂતોને લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે....
કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, નવી પાર્ટીનું નામ કર્યું જાહેર
કેપ્ટનઅમરિંદર સિંહે આજે કોંગ્રેસનો સત્તાવાર હાથ છોડ્યો છે અને કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધીને સાત પાનનો પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યુ છે કે હૈ...
લખીમપુરમાં ખેડૂતો પર થયેલી હિંસાના વિરોધમાં રાજકોટમાં NSUI દ્વારા ચક્કાજામ
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ગતરોજના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રએ ખેડૂતો પર ગાડી ફેરવી દેતા નરસંહાર સર્જાયો હતો જેના પડઘા...
કેપ્ટન બાદ કોમેંટેટર એ આપ્યું રાજીનામું, સિદ્ધૂનું પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું
પંજાબ કોંગ્રેસનું રાજકારણ સતત ચર્ચાઇ રહ્યું છે ત્યારે ફરી વધુ એક વખત પંજાબના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે આજે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ્દ...
વિધાનસભાનું સત્ર એક અઠવાડિયા માટે લંબાવવાની વિપક્ષની માંગણી છતાં સરકાર સહમત ન થઈ એ...
ગુજરાત વિધાનસભનું ચોમાસુ સત્ર આગામી તારીખ ૨૭-૯-૨૦૨૧ને સોમવારના રોજથી બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્યું છે, જે અન્વયે મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠક...
નીતિન પટેલનું પત્તું ફરી કપાયું, ગુજરાતનો તાજ ભુપેન્દ્ર પટેલના શિરે
ગુજરાતનાં મુખ્યમંત્રી પદ પરથી ગઈ કાલે વિજય રૂપાણી એ રાજીનામું આપ્યા બાદ છેલ્લા 24 કલાક થી મુખ્યમંત્રી પદની રેસમાં અનેક લોકોના નામોની ચર્ચા ચાલી...
ગુજરાતનો રાજકીય ઇતિહાસ, ગુજરાતે જોયા ઘણા રાજકીય ઉતાર-ચડાવ.
ગુજરાત આઝાદી થી રાજકારણનું હબ રહ્યું છે અને ગુજરાતે અનેક રાજકીય ઉતાર-ચડાવ જોયા છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજીનામું આપતા ગુજરાતનું રાજકારણ...
ભાજપની નિષ્ફળતાને ઢાંકવા વિજયભાઈનો લીધો ભોગ : પરેશ ધાનાણી
આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી....















