google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Sunday, September 13, 2026

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલનું મહત્વનુ નિવેદન, જાણો ક્યારે યોજાશે ચૂંટણી

0
ગુજરાતમાં વર્ષ 2022માં 182 બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજવા જય રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ , કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષ...
corona

ભારતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, જાણો આજે દેશમાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા

0
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,17,532 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  2,23,990...

ચૂંટણી 2022: યુપીમા આ બે પાર્ટીઓ સાથે ભાજપએ કર્યું ગઠબંધન, જાણો શું છે હાલની...

0
પાંચ રાજ્યોમાં ઇલેક્શનનાં બ્યૂગલ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક પક્ષ પોતપોતાની રીતે કમર કસી રહ્યો છે. સૌથી મહત્વનું રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં હાલનાં શાસક...

અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવશે

0
સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અને આઝમગઢ(યુપી)ના સાંસદ અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી લડશે. જોકે તે કઈ સીટમાંથી મેદાનમાં ઉતરશે તે અંગે હજુ કોઈ...

પરિવાર પર ફરી વાર : મુલાયમ સિંહના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા

0
મુલાયમ સિંહ યાદવના નાના પુત્રવધુ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. અપર્ણા યાદવ મુલાયમ સિંહના બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. ઉત્તર...

પંજાબ બાદ ગોવામાં AAP એ મુખ્યમંત્રીપદ નો ચેહરો કર્યો જાહેર

0
ગોવામાં આમ આદમી પાર્ટીએ અમિત પાલેકરને પોતાનો મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કર્યો છે. અરવિંદ કેજરીવાલે બુધવારે પણજીમાં આની જાહેરાત કરી હતી. પાલેકર ભંડારી સમુદાયના છે....

આપનો સાથ છોડશે સવાણી: દિગ્ગજ આગેવાન મહેશ સવાણીનું આપ માથી આપશે રાજીનામું

0
ગુજરાતમાં સ્થાનિક સ્વજરાજની ચુંટણીમાં સુરતમાં સારું પ્રદશન કારનાર આમ આદમી પાર્ટીને એક જ દિવસમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે આજે નીલમ વ્યાસ, વિજય સુવાળા...
corona

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો , જાણો આજે દેશમાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા

0
કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,94,720 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  60,405...

12 જાન્યુઆરી, “વિશ્વ યુવા દિવસ”

0
દર વર્ષે સ્વામી વિવેકાનંદનાં જન્મ દિવસને “યુવા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં નિર્ણયાનુસાર ઇ.સ. 1985નાં વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં...

ગુજરાત સરકારની નવી ગાઈડલાઇન, જાહેર મેળાવડામાં મહતમ 150 લોકો જ એકઠા થઈ શકશે

0
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.