google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “આપણે કોરોનાથી જીતીશું” વિષય પર આંતરરાષ્ટ્રીય વેબીનાર યોજાયો

રુણા ફાઉન્ડેશન દ્વારા “આપણે કોરોનાથી જીતીશું” વિષય પર આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનાર માં મુખ્ય વક્તા તરીકે સ્વિત્ઝરલેન્ડના ઇન્ટરનેશનલ ટ્રાન્સ્ફોરમેટીકલ કોચ...

૨૪ એપ્રિલ, વર્લ્ડ વેટરીનરી ડે.

જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી...

લોકડાઉન, અનલોક અને સમસ્ત મહાજનની અપરંપાર સેવાઓની સરવાણી

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ...

ગુજરાતમાં 1200 બેડની વધુ એક હોસ્પિટલ બનશે : અમિત શાહ

આમદવાદની મુલાકાત એ આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને અધિકારીની ઉપસ્થિતિમાં  ગુજરાતની પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી અને આ...

કોરોનાની સારવાર માટે ઝાયડસ કેડિલાની નવી દવાને DGCIની મંજુરી, દવા 91% અસરકારક

મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે...
corona

ગુજરાતમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ, આજે 13804 પોઝિટિવ કેસ નોંધાયા

આજે તારીખ 23/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 13,804 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 5616 લોકોને ડિસ્ચાર્જ...

મોરારીબાપુ ફરી લોકોની મદદે પહોચ્યા , જાણો શું કરી જાહેરાત

કોરોનાના વધતા જતા સંક્રમણનને અટકાવવા સરકાર પગલાં લઈ રહી છે છતાં પણ ગુજરાત માં ઓક્સિજન, બેડ અને વિવિધ જરૂરી સાધનોની અછત કોવા મળી રહી...

સરકારનો નિર્ણય/ પોલિસ ફક્ત માસ્કનો જ દંડ વસૂલશે

હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાતમાં  પોલીસ વાહનચાલકો પાસે...

ગુજરાતમાં સરકારી ચોપડે ફક્ત 376 દર્દી વેન્ટિલેટર પર????

આજે તારીખ 22/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 13,105 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 5010 લોકોને ડિસ્ચાર્જ...
corona

જાણો તમારા જિલ્લામાં કેટલા લોકો થયા ડિસ્ચાર્જ , કેટલા લોકો થયા સંકર્મિત

આજે તારીખ 21/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 12,553 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 4802 લોકોને ડિસ્ચાર્જ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.