google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Thursday, September 10, 2026

શ્રીનાથગઢ–મોવિયા વચ્ચે ભયંકર અકસ્માત: રીબડા આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું મોત, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી...

શ્રીનાથગઢ–મોવિયા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માતે ચકચાર મચાવી છે. સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર શ્રીનાથગઢ અને મોવિયા ગામ...

સુરેન્દ્રનગર: કોંઢ ગામજનોનો ચક્કાજામ, વીજ કંપનીઓ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંઢ ગામના ગામજનોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવતા ચક્કાજામ કર્યો હતો. વીજ કંપનીઓની કામગીરી સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતની...

ધારાસભ્ય જે.વી.ભાઈ કાકડીયાના પ્રયત્નોથી ચલાલા શહેરના રહીશોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ

ચલાલા શહેરની દાનેવ સોસાયટી, હુડકો-૧ અને હુડકો-૨ વિસ્તારમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં રહેતા રહીશોના વર્ષો જૂના પ્રાણપ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ...

ચલાલા શહેરના સર્વાગી વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર: ધારાસભ્ય જે.વી. કાકડીયા

ચાલાલા શહેરના સર્વાગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે ધારાસભ્ય  જે.વી. કાકડીયાના સતત પ્રયાસોથી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુના પ્રયાસો થી અંદાજે 64 કરોડ...

આવતીકાલ તા. ૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો ; જાણો વિગત

ગુજરાતભરમાં 'વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ...

અમિત શાહે પાટીદાર સમાજના કર્યા વખાણ : જુઓ શું કહ્યું

ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, તેનો ક્યાંય જોડ નથી. https://youtube.com/shorts/TVM5nIWKBj4?si=HJihoXmVaU_iuqaw News Hotspot સાથે જોડાવવા...

ઇન્દોરમાં ગુંજ્યું બગસરાના જુના વાઘણીયાનું નામ, શિક્ષિકા નિરુબેન મહિડાને મળ્યું રાષ્ટ્રીય સન્માન !

અશોક મણવર, બગસરા / અમરેલીના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામનુ ગૌરવ જેઓ જૂનાગઢના શોભાવડલા ( લશ્કર ) પ્રાથમિક શાળાના શિક્ષિકા " ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે...

Amreli: મજાદર ગામે મેરામણયો નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો આતંક, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

મેહુલ ત્રિવેદી, અમરેલી / મજાદર ગામ ખાતે પસાર થતી મેરામણયો નદી માં છેલ્લા કેટલાક સમયથી બેફામ ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો...

ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત- હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ...

Amreli: ગીરમાં ફરી ભેદી રોગચાળો : CDV અને બેબસિયાથી 8થી વધુ સિંહોના મોત !...

અમરેલી જિલ્લોમાં આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ વિસ્તારમાં સિંહોમાં ફરી એકવાર ગંભીર ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. સી.ડી.વી (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.