હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા...
ભરૂચમાં ધાર્મિક ધ્વજ લગાવવા મુદ્દે તણાવ, બે જૂથોએ સામસામે કર્યો પથ્થરમારો
ભરૂચમાં ગઈકાલે રાત્રે ધાર્મિક ધ્વજને લઈને બે જૂથો વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો...
ખખડધજ રોડ રીપેર કરવા ધારાસભ્યદીઠ મુખ્યમંત્રીએ ફાળવ્યા 2 કરોડ રૂપિયા, ફક્ત આટલા MLA ને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો...
ચાઈનીઝ લસણ મામલે સૌરાષ્ટ્ર ભરના APMCમાં લસણની હરાજી બંધ, વેપારીઓનો ઉગ્ર વિરોધ
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવા છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ...
આજે આટલા જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. ત્યારે હવે ગુજરાત બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે, 9 સપ્ટેમ્બરના બપોર...
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતી ઉજવણી કરવામાં...
બગસરા રૂપેશ રૂપારેલિયા/ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ૧૨૮મી શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં...
ધારીમાં દિવાળી પર્વ દરમિયાન કરવો છે ફટકડાનો સ્ટોલ ? તો કરો આ રીતે અરજી.....
રાજય સરકારની વખતોવખતની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીનાં તહેવાર દરમિયાન ધારી સબ ડિવિઝનમાં આવેલા ધારી અને ખાંભા તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા...
ગુજરાત ભાજપના નેતાએ વગાડી ખતરાની ઘંટડી, કહ્યું- જાહેર જીવનમાં પડેલ તમામ લોકોને આત્મમંથન કરવાનો...
તાજેતરમાં રાજ્યભરમાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય હતા. અનેક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા....
જૂનાગઢ નજીક અમદાવાદના 2 સેલ્સમેન લૂંટાયા, છરી બતાવી અઢી કિલો સોનું, 5 કિલો ચાંદી...
રાજ્યમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે લૂંટની મોટી ઘટના સામે આવી છે. બાંટવાના પાજોદ...
પશુપાલકોને મળશે મોટી રાહત, પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે સરકારે ફી...
ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા...
















