google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Saturday, September 12, 2026

અમરેલી તાલુકા ભાજપ પરિવાર દ્વારા યોજાયો નવનિર્વાચિત સાંસદ ભરતભાઈ સુતરિયાનો સન્માન કાર્યક્રમ

અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરીયા તથા રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ સાંસદ ભરતભાઈ સુતરીયાએ પોતાના આગવી અંદાજમાં કાર્યકરોનો...

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે ઉચક્યું માથું ! અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ અને એક બાળકનું સિવિલ...

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે પોતાનો મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત...

TRP ગેમ ઝોન માં લાંચ લેનાર અધિકારીઓ હજુ પણ બહાર, જાણો કોણે કર્યા આક્ષેપ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે મહિના થવા આવશે તો પણ પીડિતોને ન્યાય નથી મળ્યો સાથે જ જે કોઈની સંડોવણી સામે આવી છે તે...

લીલીયા તાલુકાનાં ગામનાં લોકોની અનોખી પહેલનું મળ્યુ સફળ પરિણામ…

લીલીયા તાલુકાનાં ગામનાં લોકોની અનોખી પહેલનું મળ્યુ સફળ પરિણામ... લીલીયા તાલુકાના ગામના લોકોએ એક અનોખી પહેલ કરી છે ગામ લોકોના યથાગ મહેનતનું આજે પરિણામ મળ્યું...

ભાજપના વરિષ્ઠ નેતાએ શિક્ષણ વ્યવસ્થાને ગણાવી ઉધઈ-ગ્રસ્ત, સરકારને કરી આ અપીલ

રાજ્યમાં એક તરફ શિક્ષણને લઈને અનેક વાર સરકાર સામે આંગળી ચીંધાઈ છે. બીજી તરફ ખાનગી શાળાઓ ગલીએ ગલી જોવા મળે છે. શિકક્ષનો જાણે વેપાર...

વિદ્યાર્થીઓના વિરોધ બાદ આખરે ઝૂકી રાજ્ય સરકાર, મેડિકલ ફી મામલે કર્યું આ મોટું એલાન

રાજ્યમાં મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો ઝીંક્યા બાદ તેનો રાજ્યભરમાં આકરો વિરોધ થઈ રહ્યો હતો. આ વિરોધનાં વંટોળ સામે છેવટે સરકારે  ઝૂકવું પડ્યું છે...

બગસરામાં વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ બગસરામા વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. જેમા વિદ્યાર્થી સન્માન સમારોહ માં ઉપસ્થિત રહેતા જૂનાગઢ...

Amreli: જવાહર નવોદય વિદ્યાલયને મળી અધ્યતન સુવિધા, 30 લાખના ખર્ચે શાળાના 17 વર્ગખંડો સ્માર્ટ...

બગસરા, રૂપેશ રૂપારેલિયા/ જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ના તમામ 17 વર્ગખંડોને સ્માર્ટ ક્લાસમાં ફેરવવામાં આવેલ છે. જેને લીધે હવે શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ આધુનિક...

હનુમાનગાળા મંદિર મામલે ભક્તોએ વરસતા વરસાદમાં રેલી કાઢી આપ્યું આવેદનપત્ર, જાણો વનવિભાગે શું કરી...

ભારદ્વાજ આશ્રમ બચાવ સમિતિ, તાલુકાના સરપંચો અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગાળા ભારદ્વાજ આશ્રમ અને હનુમાન મંદિરને બચાવવા માટે જંગલખાતા દ્વારા કરવામાં...
ભાજપના ગઢમાં ફરી એક વખત રાહુલ ગાંધી નાખશે ધામા, હવે શું નવો પ્લાન ?

ભાજપના ગઢમાં ફરી એક વખત રાહુલ ગાંધી નાખશે ધામા, હવે શું નવો પ્લાન ?

લોકસભાની ચૂંટણી બાદ હવે રાહુલ ગાંધીનું ફોકસ ગુજરાત પર છે. ગુજરાતમાં ભાજપને આપેલ ચેલેન્જ બાદ રાહુલ ગાંધી એક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે....
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.