google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Friday, September 11, 2026

વેપારી મહામંડળ દ્વારા સત્કાર સમારોહ યોજાયો…

0
વેપારી મહામંડળ દ્વારા સત્કાર સમારોહ યોજાયો... બગસરા રૂપેશ રૂપારેલિયા/ વેપારી મહામંડળ બગસરા દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં બગસરા પત્રકાર પરિષદ...

ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન, મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન…

0
ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન, મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન... મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ...

ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ ૫૧ ટકાથી વધુ ભરાયો…

0
ગુજરાતના જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ ૫૧ ટકાથી વધુ ભરાયો... રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘ મહેર, સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં સવારથી જ જળબંબાકાર...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં...

અમરેલી: રાજુલાના એસ ટી ડ્રાઇવરે માનવતા મહેકાવી, સાધુની કીમતી થેલી કરી પરત

આતાભાઈ વાઘ, રાજુલા/ એક તરફ રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો બની રહ્યા છે. બીજી તરફ ગુજરાતના ગીર કાંઠાના ગામમાં પ્રામાણિક લોકો માનવતા મ્હેકાવવાનું કામ...

અમદાવાદ સહિત આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી ભારે...

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર...

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી, રાજ્યમાં આ વિસ્તારમાં તૂટી પડશે...

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં મેઘમહેર થઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા નાઉકસ્ટ...

Amreli: સ્વ.વસંતભાઈ એન.રાયઠઠાના સ્મણાથે બગસરા જે.સી.ઝ ગ્રુપ દ્વારા નેત્રનિદાન કેમ્પ યોજાયો

બગસરા, રૂપેશ રૂપારેલીયા/  બગસરા જેસીઝ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલીછે ત્યારે બગસરા શા.માણેકચંદ મૂળચંદ સામાજિક ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ખાતે...

અમરેલી શહેરની વિવિધ સમસ્યાને લઈ વિરજીભાઈ ઠુમર મેદાને, મુખ્યમંત્રી ને લખ્યો પત્ર…

0
અમરેલી શહેરની વિવિધ સમસ્યાને લઈ વિરજીભાઈ ઠુમર મેદાને, મુખ્યમંત્રી ને લખ્યો પત્ર... વિરજીભાઈ ઠુમરે મુખ્યમંત્રી ને પત્રમાં લખ્યુ કે, વ્યાજખોરોથી પીડાતા સામાન્ય લોકોને પરેશાની માટે...

બગસરા વેપારી મહામંડળ દ્વારા સન્માન સમારોહ યોજાશે

બગસરા રૂપેશ રૂપારેલિયા/ બગસરા માં તા.૩૦/૦૬/૨૦૨૪ને રવિવાર ના રોજ બગસરા વેપારી મહામંડળ દ્વારા બગસરા માં થઇ રહેલ વિકાસના કામો ને વેગ આપવા બગસરા નગર...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.