google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0
loader image
Wednesday, July 22, 2026

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (gujarat congress) સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ (rajiv satav) કોરોના સંકર્મિત થયા બાદ પૂણેની જહાંગિર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા...

રમેશભાઈ ઓઝાના મૃત્યુના સમાચાર, જાણો શું છે હકીકત

ભાઈશ્રીના નામ થી પ્રસિદ્ધ રમેશભાઈ ઓઝા( Bhaishri Rameshbhai Oza)ના મૃત્યુના સમાચાર વાયુવેગે ફરતા થયા હતા આ સમાચારની જાણ લેખક જય વસાવડા (jay vasavda )ને...
corona

હાશ…… રાજ્યમાં કોરોનાના પોઝીટિવ કેસની સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા

આજે તારીખ 15/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 9061 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,076 લોકોને ડિસ્ચાર્જ...
corona

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 33,050 લોકોને વેક્સિન આપવામાં આવી, રિકવરી રેટ 82.82%

આજે તારીખ 14/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 9995 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,365 લોકોને ડિસ્ચાર્જ...

”મારુ ગામ કોરોના મુકત ગામ” ના સરકારી તાયફા વચ્ચે જામનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોને ખંભાતી...

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં...

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાન સભાના વિરોધપક્ષના નેતા  પરેશ ધાનાણી આજે મોરબી ખાતેની સિવિલ  હોસ્પિટલના કોવિડ વોર્ડ માં રૂબરૂ મુલાકાત લીધી તથા દર્દીઓને સારવાર...

કોરોનામાં અનેક બાળકો થયા છે અનાથ. બાળક દતક લેવાના મેસેજ પણ થઈ રહ્યા છે...

બાળક દતક લેવા માટે ભારતમાં Adoption Act 2017 અમલમાં આવેલ છે. ભારતમાં કોઈ ને જો અનાથાશ્રમમાં થી બાળક દતક જોઈતું હોય તો આ એડોપશન એકટની...

કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મળશે સહાય

કોરોના-કોવિડ-19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર બાળકને રાજ્ય સરકાર માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ...
corona

ગુજરાત કોરોના અપડેટ, જાણો તમારા જીલ્લામાં કેટલા કેસ નોંધાયા

આજે તારીખ 13/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 10,742 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,269 લોકોને ડિસ્ચાર્જ...

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષા રદ્દ

કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે શૈક્ષણિક કર્યો ખૂબ ઓછા દિવસ શરૂ રહ્યા છે અને ઓનલાઈન શીક્ષણ પર વધુ...
સમાચારની દુનિયામાં અગ્રેસર રહેવા તથા સચોટ સમાચાર તમારા whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો.